SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ श्रीववेकालिको मणि-मौक्तिक-मवाल-हेम-हीरक-रजतादीनां घ्यवाणुः स्वयमेव सिन्युतरणगान भयानकवनगमनदुर्गमपथभ्रमणपत्तिः पीडालक्षणात्मपरिणामं न जनयति, अन्यथा हि भतिकूलकर्मणि समुत्साहपूर्वकस्वतःमत्तिनोपपद्यते, क्या मुनयोऽपि वक्ष्यमाणभावनया तपसि पीडां नानुभवन्ति, तथाहि___ इह संसारे (१) स्वतदुप्फतसन्ततियशाग्नरकेषु नारकाः कियन्ती भियन्ते, प्रवृत्ति होती है । अथवा हीरे, मोती, मंगे, सोने, चांदी आदिकी प्राप्तिके लिए मनुष्य, दुस्तर समुद्र तरते हैं, अथवा अपनी इच्छांसे ही मोती आदिकी प्राप्तिके लिए गहरे समुद्र में गोते लगाते हैं। बड़े बड़े गहन और भयानक जंगलोंमें गर्मी आदि अनेक कष्ट उठाते हैं, दुर्गम भागम लाभके लिए घूमते फिरते हैं, फिर भी अपने मनमें उसे दुःख नहीं मानते न पीडाका अनुभव करते हैं, यदि लंघन करनेमें और गोते लगाने आदिम कष्ट मालूम होता तो विना किसीके दवावके अपनी इच्छासे ही उत्साह पूर्वक क्यों प्रवृत्ति करते ? इसी प्रकार मुनिराज भी अपनी आत्माका विशुद्धिके लिए अपने आपही प्रमुदित भावसे अनशन आदि तपस्या करते है । ऐसा करने में उन्हें तनिकभी दुःख नहीं होता। (१) संसारमें अपने किये हुए कमों के कारण कई एक नरकमें जाकर परमाधर्मीद्वारा भाले आदिसे भेदे जाते हैं। कई एक घानीमें तिल या થાય છે અથવા હીરા, મેતી, માણેક, સોનું, ચાંદી અદિની પ્રાપ્તિ માટે મનુષ્ય દુસ્તર સમુદ્રને તરે છે; અથવા પિતાની ઈચ્છાથી જ મતી આદિની પ્રાપ્તિ માટે ઉંડા સમુદ્રમાં ડુબકી મારે છે, મેટાં મોટાં ઘીચ અને ભયાનક જંગલમાં ટાઈ તાપનાં અનેક કષ્ટ ઉઠાવે છે, દુર્ગમ રસ્તાઓમાં લાભને માટે ભટકત કરે છે, તેપણ પિતાના મનમાં તેને દુઃખ માનતું નથી કે પીડાને અનુભવ કરતા નથી; જે લંઘન કરવામાં અને ડુબકી મારવા આદિમાં કષ્ટને અનુભવ થતું હોત તો કેઈએ દબાવ્યા કે આગ્રહ કર્યા વિના પિતાની જ ઈચ્છાથી મનુષ્ય ઉત્સાહ પૂર્વક કેમ પ્રવૃત્તિ કરતી એજ રીતે મુનિરાજ પણ પિતાના આત્માની વિશુદ્ધિને માટે પિતાની મેળે જ પ્રમુદિત ભાવથી અનશન આદિ તપશ્ચર્યા કરે છે. એમ કરવામાં તેને જરા પણ દુઃખ થતું નથી. (૧) જગતમાં પિતાનાં કરેલાં કમેને કારણે કંઈ કઈ જ નરકમાં જઈને પરમાધમી દ્વારા ભાલાં આદિથી છેદાય-ભેદાય છે. કેટલાક ઘામાં તલ અથવા
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy