________________
श्रीवशवेकालिकस्
४२
अपरेण पायुपिधानं विधेयमिति भावः । पाणिनेत्यत्रैकवचनमपि प्यनुकूलमेव ।
पाणिस्त्रजातान्त्रयविवक्षयेत्युभयपाणिबोधकत्वेऽ
किश्च पाणिशब्दस्य मुख्यार्थबाधाऽभावेन मुख्यार्थबाधमूलिका लक्षणापि नाही- करणीया भवति । तथा चोक्तमृक्ष्मव्यापिमभृतिविविधजीवहिंसावारणाय सदेव सदोरकमुखवत्रिकाधारणं नैतत्सूत्रत विरुध्यते, किन्तु परिविधायेत्यत्र परिशदप्रयोगेण भगवान् मुखवस्त्रिकापिहितस्यैव मुखस्य पिधानमावेदयतीत्यलं पल्लवितेन ।
hey - 'विपाकसूत्रे मृगापुत्राध्ययने- "तपणं सा मिया देवी तं क सगडियं अगुरुड्ढेमा गीर जेणेव भूमिघरे तेणेव उवागच्छति, उवागऔर नाक ढँक ले और दूसरे हाथ से अधोवायुकी यतना करे ।
""पाणिणा" यद्यपि एक वचन है तथापि पाणित्वजातिमें अन्वय होने से दोनों हाथोंका बोधक होता है, इसलिए हमारे मतके अनुकूल ही है।
यहाँ 'पाणि' शब्दके मुख्य अर्थ में बाधा नहीं है अतः लक्षणा भी मानने योग्य नहीं है, क्योंकि लक्षणा वहीं होती है जहाँ मुख्य अर्थ में बाधा आती हो। इसलिए उक्त सूक्ष्म व्यापी वगैरह विविध जीवोंकी विराधनासे बचने के वास्ते सदैव डोरा सहित मुखवत्रिका मुख पर बाँधना इस सूत्र विरुद्ध नहीं है । परन्तु परिपेहिता' में 'परि' उपसर्गके प्रयोगसे प्रगट है कि महावीर प्रभुने मुँहपत्ति से पिहित ( ढँके हुए) मुखको पुनः पिधान करना प्रतिपादित किया है।
6
कोई कोई ऐसा कहते हैं कि विपाकसूत्रमें मृगापुत्रके अध्ययनमें મુખ અને નાક ઢાંકી લેવાં અને બીજા હાથથી અધાવાયુની ચતના કરવી.
પાળિળા એ કે એકવચન છે તેપણ પાણિત્વ જાતિમાં અન્વય થવાથી બેઉ હાથના બાધક થાય છે તેથી અમારે મતે તે શબ્દ અનુકૂળ જ છે.
અહીં પાળિ શબ્દના મુખ્ય અર્થમાં બાધા નથી તેથી લક્ષણા પણ માનવ ચેગ્ય નથી, કારણ કે લક્ષણા ત્યાં થાય છે કે જ્યાં મુખ્ય અર્થમાં ખાધા આવતી હાય. તેથી કરીને ઉક્ત સૂક્ષ્મ, વ્યાપી વગેરે વિવિધ વાની વિરાધનાથી ખચવાને માટે સદૈવ દારા સાથે મુખષિકા બાંધવી એ સૂત્રથી વિરૂદ્ધ નથી. પરન્તુ परिपेदित्ता अst परि. उपसर्गना प्रयोगथी स्पष्ट थाय छे है महावीर अनु સુદ્ધાંત્તથી પિહિત (ઢાંકેલા) મુખને પુનઃ પિધાન કરવાનું પ્રતિપાદિત કર્યું છે.
કાઈ કાઈ એમ કહે છે ≠ વિપાકસૂત્રમાં મૃગાપુત્રના અધ્યયનમાં લખ્યું છે