________________
३४
-
-
• श्रीदनकालिको किञ्च विधिमपाग्रन्थे चारित्रातिचारमायश्रिताधिकारे मुखवलिकामन्तरेण भापणनिषेधः प्रतिपादितः ।
किञ्च पूर्वोक्तदिशा पट्कायविराधकस्य तद्विराधनावर्जनपरकमगवदाशामा दोपप्रसङ्गः ।
तथा च सति अविधिविधान, ततो मिथ्यावं, तस्माचारित्रविराधना, ततध दीघसंसारित्वं प्रपद्येत, अत एवाऽऽसामगकगुरुतरमायश्चित्तं प्रदशितम् ।
उक्तं हि वृहत्कल्पभाप्ये" अवराहे लहुगयरो, आणाभंगंमि गुरुतरो किहणु। आणाए चिय चरणं, तभंगे कि न भग्गं तु ? ॥१॥” इति।
सर्वमेव चारित्रं भगवदाज्ञायामेव व्यवस्थितम् , अतस्तो मूलोतरगुणादिक वस्तु किं न भग्नम् ? अपि तु सर्वमपि भग्नमिति हेतोस्तत्र गुरुतरप्रायश्चित्तं युक्तमे
फिर 'विधिप्रपा' नामके ग्रन्थमें भी चारित्रके अतिचारोंका प्रायश्चित्त कहते समय मुखवस्त्रिकाके विना योलनेका स्पष्ट निषेध किया गया है।
तथा-पूर्वोक्त रीतिसे पटकायकी विराधना करनेवालेको भगवानकी "पटकायकी विराधनाका त्याग करना" इस आज्ञाके भंग करनेका दाष लगता है। यह दोप लगनेसे अविधिका विधान, अविधिका विधान करनेसे मिथ्यात्व, मिथ्यात्वसे चारित्रकी विराधनाऔर चारित्रकी विरा धनासे दीर्घसंसारित्वकी प्राप्ति होती है । इसीसे आज्ञाभंगका गुरुतर प्रायश्चित्त लगता है।
वृहत्कल्पभाप्यमें कहा है-"अवराहे” इत्यादि,
समस्त चारित्र भगवानकी आज्ञामें ही है। भगवानकी आज्ञाका भंग होने पर मूलगुण उत्तरगुण आदि सभी नष्ट हो जाते हैं । अतः
વલી વિધિપ્રપા' નામના ગ્રન્થમાં પણ ચારિત્રનાં અતિચારની શુદ્ધિમાં પ્રકરણમાં મુખવસ્ત્રિકા વગર બેલવાને નિષેધ કર્યું છે! - તથા–પૂર્વોક્ત રીતિથી ષટ્યાયની વિરાધના કરનારને ભગવાનની પાયાની વિરાધનાનો ત્યાગ કરે” આ આજ્ઞાને ભ ગ કરવાને દેષ લાગે છે આ દોષ લાગે વાથી અવિધિનું વિધાન, અવિધિ-વિધાનથી મિથ્યાત્વ, મિથ્યાત્વથી ચારિત્રની વિરાધના અને ચારિત્રની વિરાધનાથી દીર્ઘ સંસારિત્યની પ્રાપ્તિ થાય છે એથી આજ્ઞાભાગનું ગુરૂતર પ્રાયશ્ચિત્ત લાગે છે
४८५माध्यमा ४धु छ- 'अपराहे' या.
સમસ્ત ચારિત્ર ભગવાનની આજ્ઞામાં જ રહેલું છે ભગવાનની આજ્ઞાને ભંગ થવાથી મૂળગુણ ઉત્તરગુણ આદિ બધું નષ્ટ થઈ જાય છે. તેથી આજ્ઞા