SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशाgतस्कन्धवत्रे यथा काचित् स्त्री पर्वणि गोग्रासं दातुं नानाभूषणभूषिता गामुपैति तत्र गौः स्त्रिया रूपभूपणादिक न निरीक्षते किन्तु केवलं ग्रासमेत्र, तथा सारपि गृहस्थ भिक्षार्थमुपेतः स्त्रीरूपालङ्कारादिकं न पश्यति किन्तु शुद्धा हारादिकमेव । २५६ एवं च गोचरस्य कालाः त्रयः = त्रिसंख्यकाः मज्ञप्ताः, तद्यथा १ आदिः= त्रिधाविभक्तस्य दिनस्य प्रथमो भागः, मध्यः = मध्यमो भागः, ३ चरमः =अन्तिमो भागः | आदौ दिनस्य प्रथमे भागे चरेत् = मिक्षा गच्छेत्, तदा मध्ये न चरेत् एवं चरमे = तृतीये भागेऽपि न चरेत् १ । यदि मध्ये = , नही उखाड डालती है । उसीतरह मुनि का भी गृहस्थ के घर पर यथावसर और यथासामग्री अशन आदि का ग्रहण करना वह, गोचर कहा जाता है । तथा जिस प्रकार कोई स्त्री पर्व आदि में गोग्रास देने के लिये अनेक प्रकार का आभूषण पहिन कर गाय के पास जाती है तो गाय उस स्त्री के आभूषण आदि को नहीं देखती है, केवल ग्रास की तरफ ही देखती है, उसी प्रकार साधु भी गृहस्थ के घर भिक्षा के लिये गया हुआ, स्त्री के रूप लावण्य आदि को नहीं देखते हुए केवल शुद्धाशुद्धि के लिये आहार आदि की तरफ ही देखता है । गोचर के तीन काल हैं - (१) आदि अर्थात् दिवस का तीन विभाग करने पर प्रथम भाग, (२) मध्यम भाग, (३) अन्तिम भाग । यदि दिवस के प्रथम भाग में भिक्षा के लिये जावे तो मध्य भाग में नहीं जाना चाहिये एवं तृतीय भाग में भी नही जाना चाहिये મૂળથી જ ઉખેડી નાખતી નથી, એવીજ રીતે મુનિ પણ ગૃહસ્થને ઘેર યથાવસર અને યથાસામગ્રી અશન આદિનુ ગ્રહણ કરે છે તે ગાચર કહેવાય છે તથા જેવી રીતે કાઇ સ્ત્રી પર્વ આઢિમા ગેગ્રાસ દેવા માટે અનેક પ્રકારના આભૂષણ પહેરીને ગાયની પાસે જાય છે તે ગાયું તે સ્ત્રીના આભૂષણુ આદિને જોતી નથી માત્ર ગ્રાસની તરફે જ જુએ છે, તેવીજ રીતે સાધુ પણ, જે ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે જાય છે ત્યા તે સ્ત્રીના રૂપ લાવણ્ય આદિને નહિ શ્વેતા માત્ર શુદ્ધા-શુદ્ધિને માટે આહાર આદિની તરફજ જુએ છે ગેાચરના ત્રણ કાલ છે (1) આદિ-અર્થાત્ દિવસના ત્રણ વિભાગ કરીને તેને પ્રથમ ભાગ (૨) મધ્યમ ભાગ, (૩) અન્તિમ ભાગ જો દિવસના પ્રથમ ભાગમા ભિક્ષા માટે જાય તેા મધ્ય ભાગમાં ન જવું જોઇએ, તેમજ ત્રીજા ભાગમાં પણ ન જવું
SR No.009359
Book TitleDashashrut Skandh Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages497
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashashrutaskandh
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy