SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ मुनिहषिणी टीका अ. ६ उपासकमतिमा १७३ निरूपितम् ? इति चेदुच्यते-मिथ्यात्वं हि सम्यग्दर्शनप्रतिपक्षभूतं, तत्मतिपक्षतया प्रथमं तज्ज्ञानेन सम्यग्दर्शने दृढता संपद्यत इति हेतोः पूर्व मिथ्यात्वं निरूपितम् । यद्वा सर्व प्राणिनां पूर्व मिथ्यात्वमेव भवति, अनन्तरं केषाञ्चित् सम्यक्त्वं जायते, इति हेतोश्च प्रथमं मिथ्यात्वमेव निरूपितम् । तद् आभिग्रहिकाऽनाभिग्रहिकभेदाद द्विविधम् । आभिग्रहिकं हि कुदर्शनाऽऽग्रहरूपम्, यथा'नास्ति जीवोऽनित्यो वा जीवः, नास्ति वा परलोकः' इत्यादिलक्षणम् । अनाभिग्रहिकमिथ्यात्वं चाऽसज्ञिनां तथाविधविवेकविकलानामक्रियावादिनां भव्यानामभव्यानामपि च भवति । प्रथम मिथ्यात्व का निरूपण क्यों किया है । उत्तर यह है कि-मिथ्यात्व सम्यग्दर्शन का प्रतिपक्षी है । उसका प्रतिपक्षी होनेसे प्रथम उसके ज्ञान से सम्यग्दर्शन में दृढता होती है अतः पूर्व मिथ्यात्व का निरूपण किया गया है ।। अथवा सब प्राणियों को प्रथम मिथ्यात्व ही होता है, अनन्तर कोई एक को सम्यक्त्व उप्तन्न होता है, इस कारण से प्रथम मिथ्यात्व का निरूपण किया है, मिथ्यात्व आभिग्रहिक और अनाभिग्रहिक के भेद से दो प्रकार का है । आभिग्रहिक कुदर्शन का आग्रहस्वरूप है । जैसे " जीव नहीं है अथवा जीव अनित्य है अथवा परलोक नहीं है ।" इत्यादिरूप । अनाभिग्रहिक-मिथ्यात्व असंज्ञी को, तथा हेयोपादेय का विवेकरहित अक्रियावादी भव्य और अभव्यों को होता है । ગ્ય થાત પરતુ તને બદલે પ્રથમ મિથ્યાત્વનું નિરૂપણ કેમ કર્યું છે? ઉત્તર એ છે કે-મિથ્યાત્વ સમ્યગ્દર્શનનું પ્રતિપક્ષી છે તેના પ્રતિપક્ષી હોવાથી પ્રથમ તેના જ્ઞાનથી સમ્યગદર્શનમા દઢતા થાય છે આ માટે પહેલા મિથ્યાત્વનું નિરૂપણ કર્યું છે અથવા સર્વે પ્રાણિઓને પ્રથમ મિથ્યાત્વજ હોય છે. આ કારણથી પ્રથમ મિથ્યાત્વનું નિરૂપણ કર્યું છે મિથ્યાત્વ આ છ હક અને અનાઝિહિકના ભેદ કરીને બે પ્રકારનુ થાય છે. આભિગ્રહિક કુદર્શનના આગ્રહસ્વરૂપ છે, જેમકે જીવ છે જ નહીં અથવા જીવ, અનિત્ય છે, અથવા પરલોક છે નહીં ઇત્યાદિરૂપ અનભિગ્રહિક મિથ્યાત્વ અસ જ્ઞાન તથા હેય ઉપાદેયના વિવેકરહિત અક્રિયાવાદી ભવ્ય તથા અભવ્યને થાય છે
SR No.009359
Book TitleDashashrut Skandh Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages497
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashashrutaskandh
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy