SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ %3 % D विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० १ मृगापुत्रवर्णनम् गर्भ-अवस्था में ही इस बालक की १६ नाडिया रात और दिन खून और पीप की धाराएँ बहाती रहतीं। इनमें ८ नाडियां तो शरीर के भीतर खूल आदि बहाती और ८ नाडिय शरीर के बहार पीप आदि बहातीं। इस प्रकार जो ८ नाडियां रक्त को और ८ नाडियां पीप को बहाने वाली थीं, इनमें ले २-२ खून और पीपको बहाने वाली नाडियों का स्त्राव कानों के भीतर और बाहर था, २-२ का आंखों के भीतर और बाहर, २-२ का नासिका के भीतर और बाहर, और २-२ का हृदयकोष्ठ के भीतर और बाहर था। इस पुण्यहीन अभागे गर्भ के दुःखों का अन्त नहीं था। इसके एक और लयंकर, अनिष्ट व्याधि थी, जिसके कारण इसके आहार किये हुए भोजन का खाते२ ही पचन हो जाता था और यह भूखे का भूखा ही बना रहता था। इस व्याधि का नाम अस्मक व्याधि है। इसमें खाया हुआ भोजनादि पदार्थ पेटमें पहुँचते ही अस्म हो जाता है, क्षुधा की निवृत्ति एक क्षण के लिये भी नहीं होती है, यही दशा इस गर्भस्थ बालककी थी। खाये हुए भोजन का परिपाक रुधिर और पीप के ही रूपसें होता था, उसे भी यह खा जाता था अपने नौ माह की पूरी स्थिति पूर्ण कर यह ऋगादेवी की कुक्षि से जन्मा, और जन्म से ही ગર્ભાવસ્થામાંજ આ બાળકની ૧૬ નાડીઓ રાત્રિ અને દિવસ રુધિર અને પરૂની ધારાઓ વહેવરાવતી રહેતી. તેમાંથી આઠ નાડીઓ તે શરીરની અંદર ધિરને વહેવરાવતી અને આઠ નાડીઓ શરીરની બહાર પરૂને વહેવરાવતી. આ પ્રમાણે જે આઠ નાડીઓ રુધિર અને પરૂને વહેવરાવતી હતી તેમાંથી બે બે રુધિર અને પરૂને વહેવરાવતી નાડીઓને સાવ કાનની અંદર અને બહાર હને, બે બે ને નેત્રમાં તથા નેત્રની બહાર, બે બે ને નાસિકાની અંદર અને બહાર, અને બે બે ને હૃદયના કઢાની અંદર અને બહાર હતું. આ પુણ્યહીન અભાગી ગર્ભને દુ:ખને છેડે ન હ. તેને બીજી પણ એક અનિષ્ટ ભયંકર વ્યાધિ હતી. તેના કારણથી તેનું ખાધેલું ભોજન ખાવાની સાથે જ પાચન થઈ જતું હતું, તેથી ભૂખ્ય ભૂખે થઈ રહેતું હતું. આ વ્યાધિ-રાગનું નામ ભસ્મક રોગ હતું. આ રોગમાં ખાધે રાક પેટમાં જતાંજ ભસ્મ થઈ જાય છે. તેથી ક્ષુધા-ભૂખ એક ક્ષણ માત્ર પણ મટતી નહિ. આવી દશા આ ગર્ભમાં રહેલા બાળકની. હતી. ખાધેલા ખોરાકનો પરિપાક રુધિર અને પરૂના રૂપમાં થતું હતું, તેને પણ આ મૂકતે નહિ, એટલે કે ખાઈ જતો હતે. પિતાને નવ માસની સ્થિતિ પૂરી કરીને તે
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy