SearchBrowseAboutContactDonate
Page Preview
Page 985
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २८ चारित्ररूपमोक्षमार्गभेदवर्णनम् १७१ तथा-परिहारविशुद्धिक-परिहरणं-परिहारस्तपोविशेषः, तेन कर्मनिर्जरा 'रूपा विशुद्धिर्यस्मिश्चारित्र तत् परिहारविशुद्धिकं चारित्रम् ।। ___ एवं च तत्स्वरूपम्-नव मुनयः स्वगच्छतो निर्गत्य तीर्थकरसमोपे पूर्व परिहार विशुद्धिकं प्रतिपन्नस्य संयतस्य वा केवलिनोवापार्श्व इदं प्रतिपद्यन्ते। तेष्वेको भवति, चत्वारस्तपः कुर्वन्ति, चत्वारस्तु तद्वैयावृत्यम् । तपश्च तेषां ग्रीष्मकाले जघन्यमध्यमो-स्कृष्टं चतुर्थ--षष्ठा-ष्टमरूपं, शीतकालेतु षष्ठाष्टमदशमरूपं, वर्षाकाले चाष्टमदशमद्वादशरूपं भवति । ते च पारणकेषु वाचको वैयाहत्यकराश्च नित्यमहाव्रतोंकी आरोपण करना इसका नाम छेदोपस्थापना चारित्र है। इस तरह यह निरतिचार और सातिचार छेदोपस्थापन चारित्र है। तपोविशेषका नाम परिहार है । इस परिहाररूप तपस्या विशेषके द्वारा कोंकी निर्जरारूप विशुद्धि जिस चारित्र में होती है वह परिहारविशु. द्धिक चारित्र है। इसका खरूप इस प्रकार है-नौ ९ मुनिजन अपने गच्छसे निकलकर जिसने तीर्थंकर के पासूलमें पहिले इस परिहार विशुद्धिक चारित्रकी आराधना की हो, ऐसे संयतके पास अथवा केवलीप्रभुके पास जाकर इस चारित्ररूप तपस्याका अनुष्ठान करते हैं उसकी विधि इस तरह है-इन नौ ९ में से चार तपस्या करते हैं एक उनमें वाचक होता है तथा अन्य चार उनकी वैयावृत्ति करते हैं। ग्रीष्मकाल में जघन्य, मध्यम एवं उत्कृष्ट रूपसे इनकी तपस्या चतुर्थ, पष्ठ, एवं अष्टमरूप होती है। शीतकाल में षष्ठ, अष्टम, एवं दशमरूप होती है, તરનો સ્વીકાર કરવાવાળા શિષ્યની, પૂર્વ દીક્ષા પર્યાયને છેદીને પછી નવેસરથી મહાવ્રતનું આરોપણ કરવું તેનું નામ છેદે સ્થાપના ચારિત્ર છે. આ રીતે આ નિરતિચાર અને સાતિચાર છેદેપસ્થાપન ચારિત્ર છે તો વિશેષનું નામ પરિહાર છે. આ પરિહાર રૂપ તપસ્યા વિશેષ દ્વારા કર્મોની નિર્જરારૂપ વિશુદ્ધિ જે ચારિત્રમાં હોય છે તે પરિહાર વિશુધ્ધિક ચારિત્ર છે. તેનું સ્વરૂપ આ પ્રકારનું છે-નવ મુનિજન પિતાના ગચ્છથી નીકળીને જેમણે તીર્થકરના પાદમૂળમાં પહેલાં આ પરિહાર વિશુદધક ચારિત્રની આરાધના કરેલ હોય એવા સંયતની પાસે અથવા કેવળી પ્રભુની પાસે જઈને આ ચારિત્રરૂપ તપસ્યાનું અનુષ્ઠાન કરે છે. એની વિધિ આ પ્રમાણે છે–આ નવમાથી ચાર તપસ્યા કરે છે, એક એમનામાં વાચક હોય છે તથા બીજા ચાર તેમની વૈયા વૃત્તિ કરે છે. ગ્રીષ્મકાળમાં જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ રૂપથી તેમની તપસ્યા ચતુર્થ, ષષ્ટ, અને અષ્ટમ રૂપ હોય છે. શીત કાળમાં ષષ્ટ, અષ્ટમ, અને દશમરૂપ હોય છે. તથા વર્ષા કાળમાં અષ્ટમ, દશમ અને દ્વાદશરૂપ હોય છે,
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy