SearchBrowseAboutContactDonate
Page Preview
Page 963
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २८ सम्यक्त्ववतोजीवभेदकथनम् १५७ परिणामविशेषः सम्यक्त्वं, न तु ज्ञानस्वरूपमेव । अतएव हि ज्ञानादावरणभेदो विषयभेदः कारणभेद, तथा सम्यक्त्वस्य च ज्ञानकारणत्वं श्रुतके व लिनोक्तम् । यत्तु तत्त्वार्थश्रद्धानं सम्यग् दर्शनम् अवायः स द्रव्यतया सम्यग् दर्शनमत्रायो मतिज्ञानतृतीयांश इत्यादि, तत् कारणे कार्योपचारं कृत्वाऽऽयुर्धृतमित्यादिव दिति बोध्यम् ॥ १५ ॥ सम्यक्त्वस्वरूपमभिधाय तद्वतो भेदानाह मूलम् - निसग्गुवएसई, आईसुतं - बीयरुइमेव । अभिगम - वित्थाररुई, किरिया - संखेव धम्मरुई ॥१६॥ -- सम्यक्त्वके सद्भाव में ही सम्यकूज्ञान माना जाता है। इसके अभाव में नहीं । केवल ज्ञानके स्वरूपकी अपेक्षासे ही ज्ञान सम्यक्ज्ञान नहीं माना गया है । इसी लिये ज्ञानादिकों में आवरणभेद, विषयभेद, तथा कारणभेद होता है। सम्यक्त्व ही ज्ञानमें सम्यक्ज्ञान रूपता लानेमें हेतु है यह बात श्रुत केव लियोंने कही है। यदि कोई यहां ऐसी आशंका करे कि तत्त्वार्थका श्रद्धान करना यह सम्यग्दर्शन है - सो यह सम्यग्दर्शन अवाय मतिज्ञानका एक 'भेद-रूप पड़ता है अतः ज्ञानमें और सम्यग्दर्शन में कोई भेद नहीं माना जा सकता। क्यों कि अवाय में जैसे पदार्थका निश्चय होता है उसी प्रकार इसमें भी पदार्थका निश्चयरूप श्रद्धान है सो ऐसी आशंका यहां ठीक नहीं है कारण कि ऐसा कथन कारणरूप सम्यग्दर्शन में कार्यरूप अवायके उपचारके करने से माना जा सकता है । वैसे तो सम्यक्रदर्शन और अवाय - नामक मतिज्ञान के तृतीय भेद में कारण कार्य होने से भेद ही है ॥ १५ ॥ માનવામાં આવે છે. એના અભાવમાં નહી કેવળ જ્ઞાનના સ્વરૂપની અપેક્ષાથી જ જ્ઞાન સમ્યજ્ઞાન માનવામાં આવેલ નથી. આ કારણે જ્ઞાનાદિકામાં આવરણ ભેદ, વિષયલે તથા કારણભેદ થાય છે. સમ્યકત્વ જ જ્ઞાનમાં સભ્યજ્ઞાન રૂપતા લાવવામાં હેતુ છે આ વાત શ્રુત કેવલીએએ કહી છે. જો કાઇ અહી એવી આશકા કરેકે, તત્વાતુ. શ્રદ્ધાન કરવું એ સમ્યગ્દન છે. તે સમ્યગ્દર્શન અવાય-મતિજ્ઞાનમાં એક ભેદરૂપ પડે છે. આથી જ્ઞાનમાં અને સમ્યગ્દર્શનમાં કોઈ ભેદ માની શકાતા નથી. કેમકે, અવાયમાં જેમ પદાર્થોને નિશ્ચય થાય છે એજ રીતે આમાં પણ પદ્માના નિશ્ચયરૂપ શ્રદ્ધાન છે તે એવી આશકા અહી' ખરાખર નથી, કારણકે, એવું કહેવુ' કારણરૂપ સમ્યગ્દર્શનમાં કાર્ય રૂપ અવાયના ઉપચારને કરવાથી માની શકાય છે. એવી રીતે તે સમ્યગ્દન અને અવાય નામના મતિજ્ઞાનના ત્રીજા ભેદમાં કારણ કાય હાવાથી ભેદજ છે.૧૫મા
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy