SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ ९० उत्तराध्ययनसूत्रे धर्मचिन्तायै धर्मध्यानचिन्तार्थ श्रुधर्मचिन्तार्थ वा, क्षुत्पिपासाव्याकुलो न धर्मचिन्ता कर्तुं शक्नोति । इति षष्ठं कारणम् । एभिः पभिः कारणैर्मुनिर्भक्तपानं गवेषयेत् । 'वेयण' इति लुप्तविभक्तिको निर्देशः । 'वेयावच्चे' इत्यत्र चतुर्थ्यर्थे प्रथमा ॥३३॥ कारण वेदना है-क्षुधा अथवा पिपासाकी जब वेदना उपस्थित होचे तब उसकी शान्तिके लिये साधुको आहार पानीकी गवेषणा करना चाहिये । विना आहार पानीके साधु गुरु ग्लान आदिकी सेवा यथावत् नहीं कर सकता है-अतः वैयावृत्यरूप तपस्याकी आराधना निमित्त आवश्यक है, कि आहार पानीका उपयोग किया जाय । साधु जब तक क्षुत्पिपासासे आकुल व्याकुल होता रहेगा उससे ईर्यासमितिकी परिपालना तबतक नहीं हो सकती है। अतः इसकी पालना निमित्त आहार पानीकी गवेषणा करना साधुके लिये आवश्यक है। आहार आदिके विना कच्छ महाकच्छकी तरह संयमका परिपालन दुष्कर होता है। जैले कच्छ महाकच्छ ये दो भाई थे, वे दोनों भगवान ऋषभदेवस्वाली के साथ दीक्षा ली थी. एक समय भगवान प्रतिमामें विराजमान थे उस समय आहारादि के न मिलने से संयम पालन में असमर्थ होकर तापस बन गये इसलिये संयमको अच्छी तरह पालन करनेके लिये आहार पानीकी गवेषणा करना उचित है । विना आहार पानीके अविधिपूर्वक देहका विसर्जित करना आत्मघात है। अतः इस आत्मघातसे बचने के लिये प्राणों के परित्राणके પિપાસાની વેદના જ્યારે ઉપસ્થિત થઈ જાય ત્યારે તેની શાંન્તીના માટે સાધુએ આહાર પાણીની ગવેષણ કરવી જોઈએ. આહાર પાણીના વગર સાધુ ગુરુ, આદિની સેવા યથાવત્ કરી શકતા નથી. આથી વૈયાવૃત્ય રૂપ તપસ્યાની આરાધના નિમિત્ત આવશ્યક છે કે, આહાર પાણીનો ઉપયોગ કરવામાં આવે, સાધુ જ્યાં સુધી સુધા અને પિપાસાથી આકુળ વ્યાકુળ થતા હોય છે, ત્યાં સુધી તેનાથી ઈર્ષા સમિતિની પરિપાલના થઈ શકતી નથી. આથી એની પાલના નિમિત આહાર પાણીની ગવેષણ કરવી સાધુ માટે આવશ્યક છે. આહાર આદિના વગર કચ્છ, મહાકચ્છની માફક સંયમનુ પરિપાલન થવુ અસંભવ છે. આ કરછ-મહાકછ બે ભાઈઓ હતા તેઓએ ભગવાન રાષભ દેવસ્વામીની સાથે દીક્ષા લીધી હતી, એક વખત ભગવાન પ્રતિમામાં વિરાજિત હતા ત્યારે તેઓને આહારાદિ ન મળવાથી સંયમ પાળવામાં અસમર્થ થઈને તાપસ બની ગયા. આ માટે સંયમને સારી રીતે પાલન કરવા સારૂ આહાર પાણીની ગવેષણા કરવી ઉચિત છે. આહાર પાણી વગર અવિધિ પૂર્વક દેહનું વિસર્જન કરવું તે આપઘાત કરવા સમાન છે. આથી એવા આત્મઘાતથી બચવા માટે 2.
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy