SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे __अत्र पल्योपमत्रयमायु युगलि-चतुष्पदतिरश्चास् , तद्भवानन्तरं हि तेषां न पुनस्तेष्वेवोत्पाद । ततः पूर्व तु उत्कर्षतोऽपि तेषु पूर्वकोटि प्रमाणायुषः सप्ताप्टो भवा वा भवन्तीति पूर्वकोटिपृथक्त्वाधिकपत्योपमत्रयप्रमाणा, तेषां कायस्थितिः । पञ्चेन्द्रियनरतिरश्चामधिकनिरन्तरभवान्तरा संभवात् ।। सात आठ अब तककी है। इसके बाद वह अवश्य ही उस भवको छोड़ देता है। तात्पर्य-इसका यह है कि यहां भवस्थिति और कायस्थितिको लेकर स्थिति कही जा रही है। कोई भी जन्म पाकर उसमें जघन्य अथवा उत्कृष्ट जितने कालनक जी सकता है वह भवस्थिति है और बीचमें किसी दूसरी जातिसें जन्म न ग्रहण करके किसी एक ही जाति में बार२ उत्पन्न होना कायस्थिति है। इस तरह यहां स्थलचर जीवोंकी कायस्थिति सात आठ भव प्रमाण कही गई है। कोई भी स्थलचर जीव लगातार अपनी जातिमें सात अथवा आठ भव तक रहने के बाद अवश्य उस जातिको छोड़ देता है। सब तिर्यञ्चोंकी कायस्थिति भवस्थितिकी तरह एकसी नहीं होती है। यही बात पूर्वोक्त वर्णनसे यहाँ कही गई है। पूर्वकोटि पृथक्त्व अधिक जो तीन पल्यकी चतुष्पद तिर्यचोंकी कायस्थिति कही है वह इन्हीं सात अथवा आठ भवोंके ग्रहणकी अपेक्षा कहो है। क्यों कि पूर्वकोटि प्रमाण आयुवाले तिर्यनके चतुष्पदनिर्यचोंमें उत्कृष्ट से सात अथवा आठ भव ही होते हैं, પ્રમાણે છે. સ્થળચર જીની કાયરિથતિ સાત આઠ ભવ સુધીની છે. તેના પછી તે અવશ્ય ભવને છોડી દે છે આનું તાત્પર્ય એ છે કે, આ સ્થળે ભવસ્થિતિ અને કાયયિતિને લઈને સ્થિતિ બતાવેલ છે કેઈ પણ જન્મ પામીને તેમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા કાળ સુધી જીવી શકે છે, તે ભવસ્થિતિ છે, વચમાં બીજી કઈ જાતિમાં જન્મ ન લઈને કોઈ એક જ જાતિમાં વારંવાર ઉત્પન્ન થવું એ કાયસ્થિતિ છે. આ પ્રમાણે અહીંયા સ્થળચર જીવોની કાયસ્થિતિ સાત આઠ ભવપ્રમાણે કહેલ છે. કેઈ પણ સ્થળચર જીવ એકી સાથે પોતાની જાતિમાં સાત અથવા આઠ ભવ સુધી રહ્યા પછી અવશ્ય તે જાતિને છોડી દે છે. સઘળા તિર્યંચોની કાયસ્થિતિ ભવસ્થિતિની માફક એક સરખી હોતી નથી. આ વાત પહેલાં કહેવાયેલા વર્ણનથી અહીં બતાવેલ છે. પૂર્વકેટી પૃથક્ત્વ અધિક જે ત્રણ પલ્યની ચાર પગવાળા તિર્યંચોની કાયસ્થિતિ બતાવેલ છે. તે તેના સાત અથવા આઠ ભને ગ્રહણ કરવાની અપેક્ષાથી બતાવેલ છે. કારણ કે, પૂર્વકેટી પ્રમાણે આયુવાળા તિર્યંચોના --- ચાર પગવાળા તિર્યચોમાં ઉત્કૃષ્ટથી સાત અથવા આ ભવ હોય છે. તેથી
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy