SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ ७८६ उत्तराध्ययनसूत्रे तथा चायं निष्कर्षःमनुष्यस्त्री काचिन्निर्वाणं प्राप्नोति, अविकलतत्कारणवत्त्वात् पुरुषवत् । निर्वाणस्य हि कारणमविकलं सम्यग्दर्शनादित्रयं, तच्च तासु विद्यते एवेति पूर्वमेव प्रोक्तम् । अपि च-मनुष्यस्त्री काचिद् मुक्त्यविकलकारणविशिष्टा मोक्षं प्राप्नोति, प्रव्रज्याधिकारित्वात पुरुषवत । न चैतदसिद्ध साधनस, "सुन्धिणी वालवच्छा य पवावेउ न कप्पइ " इति सिद्धान्तेन तासां तदधिकारित्वप्रतिपादनाद् , विशेषनिषेधस्य शेषाभ्यनुज्ञानान्तरीयकत्वात् । __इस तरह इसका निष्कर्ष यह है-कोई२ अनुष्य स्त्री निर्वाणको पाती है कारण कि पुरुषकी तरह वहां मुक्ति के कारणोंकी अविकलता रहती है। निर्वाणका कारण अविकल सम्यग्दर्शनादित्रय है, यह अविकल सम्यग्दर्शनादिकोंका त्रिक उनले विद्यमान रहता ही है यह बात हमने पहिले सिद्ध करदी है। इसलिये कोई२ मनुष्य स्त्री मुक्तिके कारणोंकी अविकलताले युक्त होने के कारण मुक्तिको प्राप्त करती है यह हमारा कथन सर्वथा निर्दोष है। तथा जिस प्रकार प्रव्रज्या ग्रहण करने के अधिकारी पुरुष है, उसी तरह वे भी हैं, अतः इसले भी यही बात पुष्ट होती है। कोई२ मनुष्य स्त्री प्रव्रज्याकी अधिकारिणी है यह हमारा कथन असिद्ध नहीं है कारण कि गर्भिणी एवं बालवत्साको दीक्षा देनेका निषेध है अतः जब इन्हें दीक्षा देनेका निषेध है, तो इससे यह ज्ञात होता है कि इसके अतिरिक्त स्त्रियोंको दीक्षित होनेका अधिकार है विशेषका निषेध अवशिष्टमें संमतिका पोषक होता है। આ પ્રમાણે આને નિષ્કર્ષ આ છે–કોઈ કોઈ મનુષ્ય સી નિવણને કારણ કે, પુરૂષની માફક ત્યાં મુક્તિના કારણેની અવિકળતો રહે છે. નિર્વાણ કારx અવિકળ સમ્યગદર્શનાદિ ત્રય છે. આ અવિકળ સમ્યગ્રદર્શનાદિકેના ત્રિક એનામાં વિદ્યમાન રહે જ છે આ વાત અમે એ પહેલા સિદ્ધ કહી દીધેલ આ કારણે કઈ કઈ મનુષ્ય સ્ત્રી મુક્તિના કારણેની અવિકલતાથી ચુકત હોવાના કારણે મુક્તિને પ્રાપ્ત કરે છે આ અમારું કહેવું સર્વથા નિર્દોષ છે. તથા જે પ્રમાણે પ્રવજ્યા ગ્રહણ કરવાના અધિકારી પુરૂષે છે. એ જ પ્રમાણે સ્ત્રિઓ પણ પ્રવ્રજ્યાની અધિકારીણી છે. એ અમારું કથન અસિદ્ધ નથી. કારણ કે, ગર્ભિણ અને નાના બાળકવાળી સ્ત્રીને દિક્ષા આપવાનો નિષેધ છે. એથી જ્યારે એને દીક્ષા દેવાને નિષેધ છે તે આથી એ જાણી શકાય છે કે, આનાથી અન્ય સ્ત્રિયોને દીક્ષિત થવાને અધિકાર છે, વિશેષને નિષેધ અવશિષ્ટમાં સંમતિને પિોષાક હોય છે.
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy