SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे वद्धाः सदैव गोत्रेण । तत्र संसारिणां सुखलेशानुभवः सर्वः सान्तराय इत्यन्तरायनिर्देशः ॥३॥ तिर्यंच नरक आयु में वर्तता रहता है। विना नाम के जन्म होता नहीं है। जितने भी जन्म वाले प्राणी हैं वे सब गोत्र से बद्ध हैं। संसारी जीवों को सुख के लेश का जो अनुभव होता है वह सब अन्तराय सहित है । तात्पय-इस का क्रम निर्देश इस प्रकार है कि समस्तसंसारी जीवों को जो भवव्यथा भोगनी पड रही है उसका कारण ज्ञानावरणीय एवं दर्शनावरणीय कर्म का उदय है। इस वेदना का जो उन्हें अनुभवन होता है उसमें कारण वेदनीय कर्म है । इस वेदनीय कर्म के उद्यसे ही यह जीव सुख दुःख का भोग कीया करता है। इस परिस्थिति में पडकर भी यह जीव विरतिभाव को जो प्राप्त नहीं हो रही है उस का कारण मोह कर्म का उदय है। अविरति से युक्त होने की वजह से ही यह जीव चारों गतियों की आयु भोगता रहता है-कभी नरकायु, कभी तिर्यचायु कभी मनुष्यायु और कभी देवायु । इनमें रहने वाले जीव के शरीर का निर्माण आदिकार्य नामकर्म करता है। वहाँ उच्च नीच गोत्रकर्म का इसके उदय रहता है। सर्व प्रकार से सुखी इस संसार में कोईभी जीव नहीं है, कोई घर में रख्खीहुई भी विभूति को नहीं भोग सकता है केवल मूग की दाल का पानी पीकर ही अपना समय निकाકેટિમાં ઘૂમત રહે છે. નામ વગર જન્મ હેતે નથી. જેટલા પ્રાણી જન્મ છે એ સઘળા શેત્રથી બંધાયેલા છે સંસારી જીને સુખને અથવા કલેશને જે અનુભવ થાય છે એ સઘળું અંતરાયનું કારણ છે તાત્પર્ય-આને ક્રમ નિર્દેશ આ પ્રમાણે છે કે, સઘળા સંસારી અને જે ભવ્યથા ભોગવવી પડે છે તેનું કારણ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મને ઉદય છે. આ વેદનાને તેને જે અનુભવ થાય છે, તેમાં કારણ વેદનીય કર્મ છે. આ વેદનીય કર્મના ઉદયથી જ એ જીવ સુખ દુઃખને ભેગવે છે. આવી પરિસ્થિતિમાં પડીને પણ આ જીવ વિરતિ ભવને પ્રાપ્ત થતું નથી. એનું કારણ મોહ કર્મને ઉદય છે. અવિરતિથી યુક્ત હોવાને કારણે જ આ જીવ ચારે ગતિઓની આયુ ભેગવતે રહે છે કદિક નરકાદિક આયુ, કદિક તિર્થં ચ આયુ, કદિક મનુષ્ય આયુ, અને કદિક દેવ આયુ. આમાં રહેનાર જીવના શરીરનું નિર્માણ આદિ કાર્ય નામ કર્મ કરે છે. ત્યાં ઉચ્ચ નીચ ગોત્ર કર્મને તેને ઉદય રહે છે. સર્વ પ્રકારથી સુખી આ સંસારમાં કઈ પણ જીવ નથી કે ઘરમાં રાખેલી વિભૂતિને ભેગવી શકતો નથી. ફક્ત મગની દાળનું પાણી
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy