SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ अथ त्रयस्त्रिंशत्तममध्यनम् ॥ उक्तं द्वात्रिंशत्तममध्ययनम् , अथ कर्मप्रकृतिनामकं त्रयस्त्रिंशत्तममध्ययन प्रारभ्यते। अस्य च तेन सहायभिसम्बन्धः-अनन्तराध्ययने प्रमादस्थानान्यभिहितानि तैश्च कर्म वध्यते, कर्मणश्च का मूलप्रकृतयः ? काश्च उत्तरप्रकृतयः ? कियती वा तासां मूलप्रकृतीनां स्थितिः ?, इति प्रश्नावसरे कर्म प्रकृतिर्बोधयितुं कर्मप्रकृतिनामकमिदमध्ययन वर्ण्यते । श्री सुधर्मास्वामी जम्बूस्वामिनं प्रत्याह तेतीसवां अध्ययन प्रारम्भ, अब कर्मप्रकृति नामका तेतीसवां अध्ययन प्रारंभ होता है । इसका संबंध बत्तीसवें अध्ययन के साथ इस प्रकार है- बत्तीसवें अध्ययन में प्रमादस्थानों का वर्णन किया गया है। जीव इन प्रमादस्थानों के परिसेवन से कर्मों द्वारा बद्ध हो जाता है। परन्तु जब कोई इस प्रकारका प्रश्न करता है कि जिन कों से यह जीव बद्ध होता है उनकी मूलप्रकृ. तियां कितनी हैं तथा उत्तर प्रकृतियां कितनी हैं ? जब मूल एवं उत्तर प्रकृतियां प्रश्नकर्ता को समझा दी जाती हैं तो वह पुनः यह पूछ सकता है कि मूलप्रकृतियों की स्थिति कितनी है। इस तरह प्रश्नकर्ता के प्रश्नों को चित्त में रख कर सूत्रकार उसके समाधान निमित्त 'कर्म प्रकृति नामक इस अध्ययन का कथन करते हैं । जम्बूस्वामी को समझाते क्षुए सुधर्मास्वामी कहते हैं-'अट्टकम्माई' इत्यादि। તેત્રીસમા અધ્યયનને પ્રારમ્ભ બત્રીસમું અધ્યયન કહેવાઈ ગયું છે, હવે કમ પ્રકૃતિ નામના તેત્રીસમાં અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનને બત્રીસમા અધ્યયન સાથે સંબંધ આ પ્રકારનો છે-બત્રીસમા અધ્યયનમાં પ્રમાદિસ્થાનેનું વર્ણન કરવામાં આવેલ છે. જીવ આ સ્થાનના પરિસેવનથી કર્મો દ્વારા બધાઈ જાય છે. પરંતુ જ્યારે કેઈ એ પ્રકારને પ્રશ્ન કરે છે કે, જે જે કર્મોથી આ જીવ બંધાઈ જાય છે એની મૂળ પ્રકૃતિઓ કેટલી છે તથા ઉત્તરપ્રકૃતિઓ કેટલી છે? જ્યારે મૂળ અને ઉત્તર પ્રવૃતિઓ પ્રશ્ન કરનારને સમજાવવામાં આવે છે. ત્યારે તે ફરીથી એવું પૂછી શકે છે કે, મૂળ પ્રકૃતિઓની સ્થિતિ કેટલી છે? આ પ્રમાણેના પ્રશ્ન કર્તાના પ્રશ્નોને ચિત્તમાં રાખીને સૂત્રકાર એમના સમાધાન નિમિત્ત કર્મ પ્રકૃતિ નામના આ અધ્યયનનું કથન કરે છે. જમ્બુ સ્વામીને तi सूधर्मा पानी डे छ-" अट्ठ कम्माई" त्याहि ।
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy