SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ .. .. उत्तरांध्ययनले अभिलषति-तल्लोलुपतया न वाञ्छतीत्यर्थः । यद्वा-नानादेशीयशिष्यानुग्रहार्थमेतानि समानार्थकानि पदानि तत्तद्देशप्रसिद्धिमनुसृत्य गृहीतानि । परलाभमनास्वादयन् अतर्कयन् अस्पृहयन् अपार्थयन् अनभिलषन् द्वितीयां सुखशव्यामुपसंपद्य विहरति द्वितीयस्याः सुखशय्यायास्तथाविधत्वादिति भावः। तथाचोक्तं स्थानाङ्गसूत्रेइस प्रकार (परलाभं अणस्सयमाणे अतकेमाणे अपीहेमाणे अभिलसमाणे दुच्चं सुहसेज्जं उपसंपज्जित्ता णं विहरइ - परलाभं अनास्वादयन् अतर्कयन् अस्पृहयन् अप्रार्थयन् अनभिलषन् द्वितीयां सुखशय्यां उपसंपद्य विहरति) अन्यमुनिजनों द्वारा लब्ध आहारको नहीं भोगता हुआ, उसको लेनेकी इच्छा नहीं करता हुआ, उसमें स्पृहालु नहीं बनता हुआ उसकी चाहना नहीं करता हुआ, उसकी अभिलाषा नहीं करता हुआ इस द्वितीय सुख शय्यारूप मुनि अवस्थाको प्राप्त कर विचरता है। __भावार्थ-एक सामाचारीवाले साधुओंका एक जगह भोजन करना अन्य मुनिजनों द्वारा प्रदत्त आहार आदिका ग्रहण करना-इसका नाम संभोग है। इस संभोगका परिहार संभोगप्रत्याख्यान है । अर्थात् जब गीतार्थावस्था संपन्न साधु बन जाता है, तब जिनकल्पादिरूप उद्यत विहारकी प्रतिपत्ति (स्वीकार)से उसके यह संभोग प्रत्याख्यान होता है। इस अवस्थामें यदि यह ग्लान आदि अवस्थायुक्त भी हो जावे तो वह इस अवस्थाकी परवाह नहीं करता है । एवं स्वलाभसे ही संतुष्ट रहता है स्वयं गोचरी करता है। जब की अन्य साधुजन तो ग्लान आदि दशा में अन्य साधुओं द्वारा लाये हुए आहारादिकरूप लाभ को ग्रहण करते हैं છે, આ પ્રમાણે અન્ય મુનિજને દ્વારા લબ્ધ આહારને ન ભેગવતા એને લેવાની ઈચ્છા પણ ન કરતાં, એમાં પૃહાળું ન બનતાં; એની ચાહના પણ ન કરતાં તેમ અભિલાષા પણ ન કરતા આ બીજી સુખશારૂપ મુનિ અવસ્થાને પ્રાપ્ત કરી વિચરે છે. ભાવાર્થ–એક સમાચારીવાળા સાધુઓનું એક સ્થળે ભજન કરવું, બીજા મુનિજને દ્વારા પ્રદત્ત આહાર આદિનું ગ્રહણ કરવું, એનું નામ સંગ છે. આ સ ભેગને પરિહાર સગપ્રત્યાખ્યાન છે. અર્થાત જ્યારે સાધુ ગીતાથવસ્થાસંપન્ન બની જાય છે ત્યારે જીન કમ્પાદિરૂપ ઉદ્યત વિહારની પ્રતિપત્તિ(સ્વીકાર)થી એના એ સગપ્રત્યાખ્યાન થાય છે. આ અવસ્થામાં કદાચ એ ગલાન આદિ અવસ્થા યુકત પણ થઈ જાય તો એ અવસ્થાની પરવાહ કરતા નથી, અને સ્વલાભથી જ સંતુષ્ટ રહે છે, સવયં ગોચરિ કરે છે. જ્યારે બીજા સાધુજન તે ગ્લાન આદિ દશામાં અન્ય સાધુઓ દ્વારા લાવવામાં આવેલ આહાર
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy