SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ · उत्तराध्ययनसूत्र श्मशाने यानि कलेवराणि दग्धानि तान्यस्वाध्यायिकानि न भवन्ति । यानि तु कलेवराणि न दग्धानि, निखातीकृतानि वा तानि द्वादशवर्षाणि स्वाध्यायं घ्नन्ति । यद्यपि च श्मशानं वृष्टिजलेन प्रव्यूढं, तथापि तत्र स्वाध्यायो न कल्पते, मानुषास्थिवाहुल्यात् । तथा-आडम्बर नामक यक्षायतने, रुद्रायत ने, चामुण्डायतनेऽधस्तान्मानुषं कपाल निक्षिप्यते, तेन कारणेन तत्र द्वादश वर्षाण्यस्वाध्यायः। यत्र ग्रामे समुत्पन्नेनाशिवेन भूयान् जनः कालगतः, न च निष्कासितः अवमौदर्येण वा प्रभूतो जनः कालगतः, न च निष्कासितः, आघातस्थानेषु वा भूयान् जनो मारितो निक्षिप्तो वर्तते, एतेषु स्थानेषु द्वादशवर्षाणि यावत् स्वाध्यायो न कल्पते । यदि तु तत् स्थानमग्निकायेन ध्मातं वर्षोदकेन वा प्लावितं, तदा क्रियते तंत्र स्वाध्यायः। श्मशानमें जो कलेवर जला दिये गये हों वे अस्वाध्याय के निमित्त नहीं होते हैं । अस्वाध्यायमें निमित्त तो वे ही हैं जो न तो जलाये गये हैं और न गाढे गये हैं । यद्यपि श्मशान वर्षांके जलसे धुलता रहता है तो भी वहाँ स्वाध्याय इसलिये नहीं किया जाता है कि वहां मनुष्योंकी अस्थियोंका बाहुल्य रहता है । तथा आडम्बर नामके यक्षायतनमें, रुद्रके आयतन में चामुण्डाके आयतनमें, नीचे मनुष्यका कपाल रखा जाता हैं इस लिये वहां बारह १२ वर्षका अस्वाध्याय काल कहा गया है। जिस ग्राममें समुत्पन्न किसी भी बीमारीरूप अशिवसे मरे हुए अनेक मनुष्य बाहिर नही किये गये हैं तथा भूखे-मरते मर गये हों, और वे निकाले नहीं गये हो अथवा जहां आघात स्थानोंमें अनेक जन मरे पडे हों, ऐसे इन स्थानोंमें वारह वर्ष तक स्वाध्याय नहीं करना चाहिये સ્મશાનમાં જે કલેવર બાળી નાખેલ હોય તે અવાધ્યાય ને નિમિત્ત બનતા નથી. અસ્વાધ્યાયમાં નિમિત તે એજ છે કે જે ન તે બાળવામાં આવેલ હોય અને ન દાટી દેવાયેલ હોય, જે કે, મશાન વરસાદના પાણીથી દેવાતું રહે છે તે પણ ત્યાં સ્વાધ્યાય આ માટે નથી કરવામાં આવતું કે, ત્યાં મનુષ્યનાં હાડકાં પડેલાં રહેતાં હોય છે. તથા આડખર નામના યક્ષાયતનમાં, રુદ્રના આયતનમાં, ચામુંન્ડાના આયતનમાં નીચે મનુષ્યનું કપાળ રાખવામાં આવે છે. આ માટે ત્યાં બાર વર્ષને અસ્વાધ્યાય કાળ કહેવામાં આવેલ છે. જે ગામમાં સમુત્પન્ન કોઈ પણ બીમારીરૂપ આશીવથી મરેલા અનેક મનખ્ય કે જેને બહાર કાઢવામાં આવ્યો ને હાય તથા ભૂખથી મરી ગયેલા ડાય અને તેને કાઢવામાં આવેલ ન હોય અથવા જ્યા આઘાત સ્થાનોમાં અનેક જ મરેલાં પડેલ હોય એવા એ સ્થાનમાં બાર વર્ષ સુધી સ્વાધ્યાય ના કરવો જોઈએ જે તે સ્થાન અગ્નિથી બળી ગયેલ હોય અથવા વરસાદના
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy