SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1031
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ०२९ सामायिकं ८ स्तवनफलवर्णनं च ९ २२३ भगवानाह-सामायिकेन जीवः सावधयोगविरति-सावद्याः-कर्मबन्धहेतवो ये योगाः-व्यापारास्तेभ्यो विरतिः निवृत्तिस्तां जनयति-प्राप्नोतीत्यर्थः । धातूनामनेकार्थत्वात् । नन्वनयोः कथं कारणकार्यभावसंभवः सामायिकस्य सावद्ययोगविरतिरूपत्वात् पौर्वापर्याभावादिति चेत्, उच्यते-सामायिकस्य निरवद्ययोगसेवनात्मकतया सावधयोगनिवृत्तिरूपं फलं जायते अतस्तयोः वृक्षच्छायावत् कारणकार्यभावसंगतिः। इस (समवाइएणं-सामायिकेन) सामायिकसे (सावज्जजोगविरइं जणयइ-सावद्ययोगविरतिं जनयति ) सावद्य योगोंसे विरति प्राप्त कर लेता है । कर्मबंधके हेतुभूत जो योग होते हैं उनका नाम सावधयोग है। शंका-सामायिक और सावद्य योग विरतिमें जब कोई भेदही नहीं है तब आप ऐसा क्यों कहते हैं कि सामायिक से सावद्य योगविरतिका लाभ जीवोंको होता है। कारण कि सावद्य योगविरतिरूप ही तो सामायिक होती है । अतः आपके इस कथनसे जो उनमें कार्य कारणभाव बनता था वह अब नहीं बन सकता है । क्यों कि कार्यके पहले कारण और कारणके बाद कर्म होता है । इस तरह कार्यकारणमें पौर्वापर्यभाव रहता है। परन्तु इस प्रकारका पौर्वांपर्य भाव इनमें नहीं है। ___ इस शंकाका समाधान इस प्रकार है-सामायिकमें निरवद्य योगोंका सेवन होता है। अतः सामायिक निरवद्य योगोंके सेवन स्वरूप होनेसे सावद्ययोग निवृत्तिरूप फल उससे होता है । इसलिये वृक्ष छायाकी तरह સમયના સામાયિકથી જીવ સાવદ્યગોથી વિરતિ પ્રાપ્ત કરી લે છે. કર્મબંધના હેતુભૂત જે વેગ હોય છે એનું નામ સાવઘયોગ છે. શંકા–સામાયિક અને સાવદ્યગવિરતિમાં જ્યારે કેઈ ભેદ જ નથી ત્યારે આપ એવું કેમ કહે છે કે, સામાયિકથી સાવઘગવિરતિને લાભ જીને થાય છે. કારણ કે, સાવદ્યગવિરતિરૂપ જ તે સામાયિક થાય છે. આથી આપના આ કથનથી જે એનામાં કાર્ય કારણ ભાવ થતું હતું તે આથી બની શકતું નથી. કેમકે, કાર્યની પહેલાં કારણ અને કારણના પછી કર્મ થાય છે. આ રીતે કાર્ય કારણમાં પૉપર્યભાવ રહે છે. પરંતુ આ પ્રકારને પૌર્વાપર્ય ભાવ આમાં નથી. એ શંકાનું સમાધાન આ પ્રમાણે છે-સામાયિકમાં નિરવદ્ય ગોનું સેવન થાય છે. આથી સામાયિક નિરવદ્ય ગોના સેવન સ્વરૂપ હોવાથી સાવદ્યોગ નિવૃત્તિરૂપ ફળ એનાથી થાય છે. આ કારણે વૃક્ષ છાયાની જેમ આ બનેમાં
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy