SearchBrowseAboutContactDonate
Page Preview
Page 900
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तययना पुरम्मरमुगार अहो! मरता कथमेतापनायाम कत' । उग्रमेनपान निशम्य कुन्दाभरदछटया रहन्द बयन कृष्ण मार- राजन । मां भवत्पुत्री रानी मती नेम्यर्ये भान्त याचे । इत्य हरिणा नेभ्यर्थ याचिताया रानाममा आत्मान कृतकृत्य मन्यमान' प्रकृष्टानन्दवश-समुन्वमितरोगराभिमप्रसेनः कृष्ण प्रति यदुक्तवान तदुच्यते-- मूलम्-अहाह जणओ तीसे वासुदेव महिडिय । इहागच्छंउ कुमारो, जा से" कण्णं दलोमि ह॥८॥ छाया--अथाह जनस्तम्या, वामदेव महर्दिकम् । इहागन्तु कुमार', यतस्तस्मै कन्या ददाम्यहम् ॥ ८॥ सवाद से मेरी चिन्ता को दूर किया। इसके बाद तुरन्त ही कृष्ण उग्रसेन राजा के पास गये! उग्रसेनने कृष्णजी को अपने घर पर आये हुए देखकर उनका अच्छा उचित मत्कार किया। पश्चात् बोलेकहिये आपने कैसे इतना यहा तक आनेका कष्ट किया है ? इस प्रकार प्रेमभरे उग्रसेन राजा के वचन सुनार कृष्णजोने कुन्दपुष्प की आभा के समान आभावाली अपनी दतपाई की फाति से ओष्ठ को स्वच्छ करते हुए कहा राजन् ! आपकी जो यह राजोमती नाम की पुत्री है वह आप नेमिकुमार के लिये प्रदान करे इसके लिये मैं आपके पास आया है ॥७॥ इस प्रकार कृष्ण द्वारा नेमि के निमित्त राजीमती के मागे जाने पर अपने आपको कृतकृत्य मानते हुए प्रक्रप्ट आनद के वश स लमुसितरोमराजियाले होते हए उग्रसेन राजाने श्रीकृष्ण के प्रति क्या कहा वह इस गाथा द्वारा प्रगट किया जाता हैમારી ચિતાને તમે એ દૂર કરી છેઆ પછીથી તુરતજ કૃણ ઉગ્રસેન નાજાની પાસે ગયા, ઉગ્રસેને કૃષ્ણને પિતાને ત્યાં આવેલા જોતા તેમને સારી રીતે સત્કાર કર્યા પછી બધા કહે–અહીં સુધી આવવાનું આપે શા કારણે કષ્ટ ઉઠાવ્યું છે? આ પ્રમાણે ઉગ્રસેન રાજાના પ્રેમભય વચનને સાભળીને કૃષ્ણજીએ કુન્દપુષ્પની આભા સમાન આભાવાળી પિતાની દાત પકિતની કાતિથી હોઠને સ્વચ્છ કરતા કહ્યુ-રાજન ! આપની જે રામતી નામની પુત્રી છે, તે આપ નેમિકુમાર માટે પ્રદાન કરે આને માટે હું આપની પાસે આવેલ હુ છા આ પ્રકારે કૃષ્ણ દ્વારા નેમિના નિમિત્તે રાજમતિની માગણી થવાથી પિતાની જાતને એથી ધન્ય માનીને ઘણાજ આન દની સાથે એકદમ ઉલ્લાસિત બનીને ઉગ્ર સેન ૨ જાએ શ્રી કૃષ્ણને શું કહ્યું તે આ ગાથા દ્વારા પ્રગટ કરવામાં આવે છે-- - -
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy