SearchBrowseAboutContactDonate
Page Preview
Page 898
Loading...
Download File
Download File
Page Text
________________ ७५४ শোয় इत्यय ताभिः कणभार्याभिरनुगमन भगान्तमहिनामि रामकृष्णा दयोऽप्यागत्य तथैवावमन्धन् । पथ चन्मुगिस्ता धुमिन यधुपाक्यम्सनिबन्ध मुक्तो भगवानरिष्टनेमि• 'हो' मसारस्य मोस्दशा' इति मिचिन्त्य सस्मितो जातः । नन स्मितेन कृष्णादयोऽवमन्यन्त- यद् भगाता विवाह गीत इति । सत सहर्पः श्रीकृणः समुद्ररिजयामपि गत्या तम्मे मुखजनक समाचार न्य पेदयत्। परमानन्दितहरयः समुद्रपिजय कृष्णमोचन यत्स ! करेगा। ममर्थ होकर भी मनुष्य जबतक ऐसा नहीं करता है तयतक उसकी कोई शोभा भी नहीं होतो है । अत.मानो और जीवन साधिनी कन्या के साथ विवाह करलो। चिना मिया के ये मय काम अकेले सुमसे नहीं बन सकेंगे ॥१॥ ___ इस प्रकार इन कृष्ण की पाठपटरानियों द्वारा अनुरोधित किये गये उन अरिष्टनेमिकुमार के पास आकर पलदेव ता कृष्ण आदि महानुभावोंने भी इसी तरह का अनुरोधकरना प्रारभ किया। सब का इस प्रकार का आग्रह देवकर भगवान् अरिष्टनेमि कुमार को "देखो तो सही ससारिजनों की कैसी यह मोरदशा है" इस प्रकार के विचार से कुछ इसी सी आगई। उनका मन्दहास्य देखकर कपण आदिजनोंने ऐसा विचार किया कि प्रभुने विवाह करने की अपनी शुभसमति दे दी है। इस प्रकार के विचार से उस समय कृष्ण आदिरों को बडा हर्प हुआ। उसी हालत में वे श्रीकृष्ण महाराजा समुद्रविजय के पास पहुँच कर कहने लगे कि-प्रभुने विवाह करना स्वीकार कर लिया है। इस समाचार છતા પણ જ્યારે મનુષ્ય આ પ્રમાણે તે નથી તે એથી એની કઈ શોભા નથી આથી માની જાય અને જીવન સાથીની કન્યાની સાથે વિવાહ કરી લે પ્રિયા વગર આ સઘળું કામ તમારાથી ચાલશે નહી ? આ પ્રમાણે કૃષ્ણની આઠેય પટરાણોથી અનધિત બનેલ આ આરિષ્ટનેમિ કુમારની પાસે આવીને બળદેવ અને કૃષ્ણ આદિ મહાનુભાવોએ પણ એજ પ્રમાણે અનુધ કરો શરૂ કર્યો બધાને આ પ્રમાણે આગ્રહ જોઈને ભગવાન અરિષ્ટનેમિ કુમારને “જુઓ તે ખરા સ સારી જનોની કેવી આ મોહ દશા છે આ પ્રકારના વિચારથી થોડું ક હસવુ આવી ગયુ તેમનું મ દ હાસ્ય જોઈને કૃષ્ણ વગેરે બધાએ એવું માની લીધું કે પ્રભુએ વિવાહ કરવામાં પિતાની શુભ સ મતિ આપી દીધી છે આ પ્રકારના વિચારથી કૃષ્ણ વગેરે બધાને ઘણેજ હર્ષ થયે એ હર્ષના ઉત્સાહમાં શ્રી કૃષ્ણ મહારાજા સમુદ્રવિજયની પાસે જઈને કહેવા લાગ્યા કે, પ્રભુએ વિવાહ કરવાને સ્વીકાર કરી લીધું છેઆ સમાચાર સાભળવાથી મહારાજ સમુદ્રવિજયનું
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy