________________
-
-
प्रियदर्शिनी टीका अ. १८ दशार्णभद्रकथा
२९७ सत्यपि वित्ते तदुपाज्य घटेवार्चन कर्तुमिच्छति । दृश्यते बहुधा यत् विद्वानपि व्यसने द्रव्य 'व्ययीकरोति ।' मुग्योऽप्यसो धर्मार्थ धनमर्जयित सिध्यति । अतो दृढ धर्मणोऽम्य कमपि प्रत्युपकार करोमि। यदि चरमतीर्थकरो भगरान् महापीरोऽत्र ममयसरेत, तदाहमप्युत्कृष्ट भावेन तस्यममो पर्युपासना कुर्याम् । एवं विचिन्तयति भूपे तदश्वपचिदमनुसत्य सैनिका अपि तत्र समागता । ततो है । इसका स्वधर्म के प्रति अनुराग फिनना है जो धनके नहीं होने पर भी उसके उपार्जन से अपने देवनाकी अर्चना करने के लिये यह लालसावाला न श है। ससार मे प्रायःअभीतक ऐमा ही देखने मे आता है कि विद्वान् होने पर भी लोंग उपार्जित निज द्रव्यका न्यसन आदि के सेवन करने में अपव्यय कर दिया करते है। परतु यह यद्यपि मुग्ध है तो भी वनका इस प्रकार से दुरुपयोग करने के लिये उपार्जन करनेकी भावनाचाला प्रतीत नहीं हो रहा है प्रत्युतवर्म करनेके लिये ही बन कमानेकी भावना रग्ब रहा है । और इस लिये यह उसके उपार्जन करने मे क्लेशों का साम्हना कर रहा है। तो ऐसे दृढ़ धर्मीका मुझ से कुछ मत्युपकार हो जाय तो सब से अच्छी यात है। ऐसा भी विचार किया कि जब चरम-तीर्थकर महावीर प्रभु यहा आवेंगे तब मैं भी उनकी उत्कृष्ट भावना से पर्युपासना करूंगा। राजा जर इस प्रकारकी अपनी विचारधारा मे एकतान हो रहे थे कि इतने मे अश्वके पदचिह्नोका अनुसरण करते २ उनके सैनिकजन भी ધન ન હોવા છતા તેને ઉપાર્જનથી પિતાના દેવતાની અર્ચના કરવા માટે લાલસા વાળો બની રહેલ છે તે સારમાં ખરેખર એવુ જ જોવામા આવે છે કે વિદ્વાન હોવા છતા પણ લેક ઉપાર્જીત દ્રયનું વ્યસન આદિના સેવન કરવામાં ખેટી રીતે ઉપયોગ કરે છે પરંતુ આ જો કે મુગ્ધ છે છતા પણ ધનને આ પ્રકારથી
ટા ઉગ કરવા માટે ઉપાર્જન કરવાની ભાવના વાળ દેખાતે નથી ખરેખર ધર્મ કરવાના માટે જ ધન કમાવાની ભાવના આ રાખી રહેલ છે અને એના માટે જ એનુ ઉપાર્જન કરવામા દુ ખેને સામનો કરી રહેલ છે તે આવા દઢ ધમી નું મારાથી કાઈક સારૂ થાય તો એ ઘણી જ સારી વાત છે આ વિચાર કરી પછીથી એ વિચાર કર્યો કે, જ્યારે ચરમ તીર્થંકર મહાવીર પ્રભુ અહી આવશે ત્યારે હું પણ તેમની ઉત્કૃષ્ટ ભાવનાથી પર્યું પાસના કરીશ રાજા આ પ્રકારની વિચારધારામાં જ્યારે એકતાન બની રહેલ હતા એટલામા અશ્વના પગલાને જેતા જેન તેમના
३८