SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ श्री शान्तिनायकथा ૨૩૩ तदा बहवः पुरुपा स्त्रियश्च प्रवज्यामगीकृतवन्तः । ववश्व श्रावका अभवन् । दत्य भगवास्तीर्यकरः स्तीथे प्रवर्तयामास । भगत शान्तिनाथम्य द्वापष्टि सहस्रसख्यकाः श्रमणा जासन , पट्शताधिकपष्टिसहस्रसम्यकाः माधव्य आसन् । तया-नवतिसहस्रापिक द्विलपसख्यका प्रावकाः, त्रिनवतिसहस्राधिकलभनयस. रयका आधिकाथासन । एष भगवतश्चतुर्विधो गुणोदपिः सङ्घोदानशीलतपोभावात्मक चतुर्भेद धर्म प्रभाश्यन समुत्पन्नः । भगवान् शान्तिनाथः पञ्चविंशतिसहस्रवाणि दीक्षा परिपाल्य नाभिः शतैः साधुभिः सह मासिकमनशन कृत्वा सिद्धिगति प्राप्तवान् । भगरतः शान्तिनाथस्य पञ्चविंशतिसहस्रवर्षपरिमित कौमार्य, पञ्चविंशतिसहस्रवर्पपरिमित माण्डलिकत्व, पञ्चविंशतिसहस्रवर्पपरिमित चक्रवर्तिअनुसार हादशागीकी रचना की। उस समय अनेक नरनारियोंने भी दीक्षा धारण करके अपने २ जीवनको सफल बनाया। इसप्रकार प्रभु शांतिनाथने धर्मतीर्थकी प्रवृत्ति की। इनके श्रमणो की सरत्या वासठ ६२ हजार और साध्वियोंकी नरत्या छह सौ अधिक इगसठ ६१ हजार अर्थात् इगसठ हजार छहसी (६१६००)यी । श्रावकोकी सरत्या दोलाख नब्वे १० हजार तथा प्राविकाओकी सरया तीनलाख नाणवे ९३ हजार थी। इस तरह दान, शील, तप एव भावनाके भेद से चार भेदवाले धर्मकी प्रभावना करनेवाला यह चतुर्विध सघ प्रभुका बना । यह सब क्या था मानो सदगुणरूपी उदधिका एक समुदाय ही या प्रभुने दीक्षापर्याय में भी पच्चीस हजार वर्ष व्यतीत किये । पश्चात् नौसो ९० साबुओंके साय के साथ वे एक मास का अनशन कर सिद्धिगतिको प्राप्त हुए । દ્વાદશગીની રચના કરી તે સમયે અનેક નરનારીઓએ દક્ષા ધારણ કરીને પિત પિતાના જીવનને સફળ બનાવ્યું આ પ્રમાણે ભગવાન શાતિનાથે ધર્મતીર્થની પ્રવૃત્તિ કરી તેમના સાધુઓની સયા બાસઠ ૬૨હજાર અને સાધ્વીઓની સંખ્યા એકસઠ હજાર છસોની (૬૧૬૦૦) હતી શ્રાવકની સંખ્યા બે લાખ નેવું હજારની હતી તેમજ શ્રાવિકાઓની સંખ્યા ત્રણ લાખ ત્રાણુ હજારની હતી આ પ્રમાણે દાન, શીલ તપ, અને ભાવનાના ભેદથી ચાર ભેટવાળા એવા ધર્મની પ્રભાવના કરવાવાળો એ પ્રભુનો આ ચતુર્વિધ સંઘ બજે આ સઘ કેવું હતું કે, જે સદગુણરૂપી દિધીનો એક સમુદાય હતે પ્રભુએ દીક્ષા પર્યાયમા પણ પચ્ચીસ હજાર વર્ષ વ્યતીત કર્યા પછીથી નવસો સાધુઓની સાથે તેઓ એક માસનુ અનશન કરી સિ તિને પામ્યા
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy