SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ - - - उत्तराध्ययनसूत्रे मोक्तम्-नहारान! ता पष्ठिसदसगख्यकाः गुना. सममेव कालधर्म प्राप्ताः । विमत्रवन राजकुमारानुयायिभिः सामन्तादिभिश्व समर्थितम् । इम वजाचातसटश पुत्रमरणरत्तान्त श्रुत्वा सगरो वनाहत इन विनष्टचेतन• सन् सिंहासनानिपतितो मृच्छित्तश्च । सेबकैरूपचरितः कथचिल्लब्धसज्ञ आर्तस्वरेण रिलाप कृतवान-हा पुत्राः! हा हृदययिता. ! हा पन्धुवलभाः! हा शुभसमावा ! हा पिनोताः! हा सकलगुगनिधयः! कथ मामनाथ मुत्तमा यूय गता ? युप्मद् विरहात्म्य शोक का कारण कैसा उपस्थित हो चुका है? जरदी स्पष्टरूप से बना लाओ। चक्रवर्ती की उतावली देवकर ब्राह्मणने कहा-महाराज। आपको पता नहीं, आपके साठ हजार पुत्र एक सार काल के ग्रास बन चुके है। ब्राह्मण के इस आघातजनक समाचार का वहा पर बैठे हुए राजकुमारानुयायी सामन्तजनोंने भी समर्थन किया, अब क्या था-वज्राघातसदृश पुत्रमरण वृत्तान्त सुनकर चक्रवर्ती एकदम सिंहासन से नीचे गिर पडे और मूञ्चित हो गये। उस समय ऐसा ज्ञात हो रहा या कि मानो वज्र के प्रहार से ही चक्रवर्ती कि चेतना नष्ट हो गई है। ययाकयचित् सेवकों द्वारा जर शीतलोपचार से प्रकृतिस्थ किये गये तब आर्तस्वर से विलाप करते हुए उन्होंने इस प्रकार करना प्रारभ किया। हाय पुत्रवृन्द ! हाय हृदय के एक मात्र अवलम्बन ! हाय बन्युवल्लभ ! हा शुभस्वभावसपन्न ! हा विनीत । हा सकलगुणनिधि! तुम सब एक ही साथ मुझे अनाथ करके कहाँ चले गये हो। क्या तुम को ચિત્ત થઈ પૂછ્યું કે, હે બ્રાહ્મણ ! તમે શું કહી રહ્યા છે ? મારા શેકનુ કારણ કઈ રીતે ઉપસ્થિત થયેલ છે જલદી સ્પષ્ટરૂપથી બતાવે ! ચકવર્તીની આતુરતા જોઈને બ્રાહ્મણે કહ્યું, મહારાજ ! આપને ખબર નથી પણ આપના (૨૦) સાઠ હજાર પુત્રો એકી સાથે કાળને કાળીયે બની ચૂકેલ છે બ્રાહ્મણના આ આઘાતકારક સમાચારનું ત્યાં બેઠેલા રાજકુમારની સાથે ગયેલા સામ એ પણ સમર્થન કર્યું પછી શુ બાકી રહ્યું છે વજીને આઘાત જેવુ પુત્રોના મરણનું વૃત્તાત સાંભળીને સગર ચકવતી એકદમ સિહાસનથી નીચે ગબડી પડયા અને મઈિત બની ગયા આ વખતે એવુ દેખાતું હતું કે, ખરેખર વજાના આઘાતથીજ ચકવર્તીની ચેતના નષ્ટ બની ચૂકેલ છે, સેવકે જયારે સ પૂર્ણ શિતળ ઉપચાર કર્યા અને રાજાને જયારે સ્વસ્થ કરવામાં આવ્યા ત્યારે આસ્વરથી વિલાપ કરીને તેમણે આ પ્રકારે દર્દભર્યો પ્રલાપ કર્યો હાય પુત્રવૃન્દ ! હૃદયના એકમાત્ર અવલ બન, બધુ વલ્લભ શુભ સ્વભાવ સપન, વિનીત, સઘળા ગુણવાળા તમે સઘળા મને એકલે મૂકિને કયા ચાલ્યા
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy