SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1012
Loading...
Download File
Download File
Page Text
________________ -- - - - ८७४ उत्तराध्ययनमा कुमारोऽय ससारासार विरक्तस्तिष्ठति । तथाऽप्य तक तय त परिणाय यिष्यामि । इत्युक्त्वाऽश्वसेननृपः पार्थमार समाइयेदमनयोत-पत्म ! अस्य राज्ञ सुता परिणय । यद्यपि त्व पाल्यादेव भासा पिरतोऽसि, तथाऽयेतन्मम पचन दाक्षिण्यरता त्वया मान्यमे। इत्य पिना माना मोक्तः पार्वप्रभु मौनमालम्य स्थितः । ततः मभापत्या मह भगवती विवाह सजातः । अथैफदा गाक्षस्थितो भगवान् पार्थनाय: पुप्यहस्तान् नगराद् यहि गच्छतो पहन जनानपश्यत् । तत. स पार्थस्थिताननुचरान् पृष्टान-किमय राजन् ! देगो यह पार्यकुमार समार से मर्वदा विरक्त बना रहता है, परन्तु फिर भी मै आप के सतोप के लिये उसको परणाऊँगा। ऐसा फह अश्वसेन राजा ने उसी समय अपने पास पार्थकुमार को बुलाकर ऐसा कहा-हे वत्स! इस राजा की पुत्री के माथ तुम विवाह करी। यद्यपि तुम बाल्यकाल से ही इस गृहावास से विरक्त बने हुए हो तो भी मेरे उन वचनों को तुम जैसे विवेकी को मानना ही चाहिये । इस प्रकार पिता के द्वारा आग्रह पूर्वक कहे जाने पर पार्थकुमार उनके समक्ष कुछ भी नहीं बोले अतः प्रभु की समति जान कर पिताने प्रभावती के साथ उनका विवाह कर दिया। एक दिनकी बान है कि भगवान् ने जो उस समय अपने महल की खिडकी मे बैठे हुएथे पुप्पो को हाथों में लेकर नगर से बाहिर जाते हुए अनेक मनुष्यों को देखा। देखते ही प्रभु ने अपने पास मे खडे हुए તેમને એવું કહ્યું કે, હે રાજન સાભળો પાકુમાર સસારથી સર્વદા વિરકત બનીને રહે છે છતાં પણ આપના સ તેને માટે આપની પુત્રીની સાથે તેને પરણાવી. આવું કહીને અશ્વસેન રાજાએ પકુમારને પિતાની પાસે બેલાવીને એવું કહ્યું કે, હે વત્સ! આ રાજાની પુત્રી સાથે તમે વિવાહ કરે જે કે તમે બાડવકાળથી જ સ સારિક વ્યવહારથી અલિપ્ત રહ્યા છે તે પણ મારા ઓ વચનને તમારા જેવા વિવેકીએ માનવા જ જોઈએ આ પ્રકારે પિતા તરફથી આગ્રહ પૂર્વક કહેવામાં આવવાથી પાશ્વકુમાર તેમની સામે કોઈ પણ ના બોલ્યા આથી પ્રભુની સમિતિ જાણીને પ્રભાવતીને પાવ પ્રભુની સાથે વિવાહ કરી દીધો એક દિવસની વાત છે કે, ભગવાન પોતાના મહેલના ઝરૂખામાં બેઠેલ હતા ત્યારે તેમણે હાથમા ફેને લઈને નગરની બહાર જતા ઘણા મનુષ્યને જોયા એ જોતા જ પ્રભુએ પોતાની પાસે ઉભેલા અનુચરને પુછયુ શુ આજ કઈ મહેસવ છે
SR No.009354
Book TitleUttaradhyayan Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1130
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy