SearchBrowseAboutContactDonate
Page Preview
Page 922
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदशिनी टीका म १३ चित्र-सभूतचरितवर्णनम् मारभानुभूत-दुःखजालानि स्मर, जिनवचनामृतरस पिन, तदुक्तमार्गेण गच्छ, तथा सफलय मानुप जन्म। एतद्वचन श्रुत्वा चक्रपती माह-भदन्त ! सम्प्राप्त सुख परित्यज्य अप्टमुखगवेपणमज्ञानar लक्षणम् ? तस्मादेव मा दिशतु, स्वीकरोतु मम कयनम् ? इस विचारका परित्याग कर तुम पूर्वभवानुभूत दुःख परम्पराओंको याद करो। यह अवसर पडे सौभाग्यसे तुमको मिला है इसका सफल करने की चेष्टा करो। जिनवचन रूपी अमृतका पान करके जिनप्रतिपादित मार्गका अनुकरण करने हुए अपने दुर्लभ मनुष्य भवको, तुम सफल पनाने की चेष्टा करो। इन क्षणिक विषयभोगों में मत,फुलो,। विकराल व्यालसे उसे हुए व्यक्तिकी, जैसे औपधि नहीं होती है, उसी प्रकार इन भोगोंसे दष्ट हुए व्यक्ति की इस ससारमें कोइ औषधि नहीं है। अतः अय भी समय है कि तुम राज्यलक्ष्मीको त्यागकर आत्मकल्याण के मार्गमें शीघ्र उतर जाओ। । मुनिराजके इस प्रकार अमृतोपम वचनोंका पान करके भी चक्रवर्ती ने उनसे कहा भदन्त ! आपने खून समझाया क्या आप हमे मूर्ख समझते है जो ऐसी बाते कहते है, ये बाते तो आपकी हमको बालको जैसी ही प्रतीत होती हैं। सपूर्ण सुखका त्याग कर अदृष्ट सुखकी गवेपणा करना क्या यह मूर्खताका लक्षण नहीं है ! मैं तो स्वय आपसे भी यही निवेदन करता हूकि महाराज क्या धरा है इस दीक्षा मे, छोड़ो વિચારનો પરિત્યાગ કરીને તમે પૂર્વભવાનુભૂત દુખપર પરાઓને યાદ કરે આ અવસર ઘણા સૌભાગ્યથી તમને મળેલ છે અને સફળ કરવાની ચેષ્ટા કરે લણિક વિષય ભાગોમાં ન ફુલાવ, વિકરાળ વાઘે જેને ફાડી ખાધેલ હેય તેને માટે કઈ ઔષધી કામયાબ બનતી નથી એ રીતે આ ભાગેએ જેને ડસ દીધા હોય એવી વ્યક્તિ માટે આ સંસારમાં કોઈ ઔષધી નથી આથી હજુ પણ સમય છે કે, તમે રાજ્યલકમીના મહને ત્યાગ કરીને આત્મકલ્યાણના માગે જલદીથી વળી જાવ - મુનિરાજના આ પ્રકારના અમૃતતુલ્ય વચનનું પાન કરીને ચકવતીએ મુનિરાજને કહ્યુ, ભદન્ત! આપ ખૂબ કહ્યું, શું આપ મને મૂખ સમજે છો? એથી જ આવી વાત કહી રહ્યા છે? આપની આ વાત તે મને બાળકના જેવી લાગે છે સંપૂર્ણ સુખનો ત્યાગ કરીને જે પ્રત્યક્ષ દેખાતું નથી એવા સુખની આશા કરવી એ શું મૂર્ખતાનું લક્ષણ નથી? હુ તે આપને પણ એ નિવેદન કરું છું કે, મહારાજ આ દીક્ષામાં શું બન્યું છે? આપ એને છોડી
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy