SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ कवन्तः । चक्रवर्ती चन्दनरसः परिपिता सचेतनो भूला गृहीतमुनिवतस्प स्वना तुरागमन विज्ञाय व जन बहुभिर्धनैः सतोप्य विसनितमान् । तदनु चक्रवर्ती अन्तःपुर परियारेण सहितः सोत्कण्ठस्तदर्शनार्थ तद्याने समागतः । पूर्वस्नेहाधिफतरस्नेहो हाशुपूरित नेत्रश्वकपी व मुनिार वदित्वा तत्पुरतः सविनयमपविष्टः मुनिना धर्मदेशना प्रारब्धा, "अमारः ससारः क्षणभारे शरीर, शरदम्रोपम जीवन, विधुचल यौवन, किंपाकफलोपमा भोगाः, स पारागसम विषयसुखं, जलबुद्दा दिया। इतनेमें चक्रवर्ती भी चन्दनरसोंसे सींचे जाने पर स्वस्थ बन गये। जब उन्होने यर मुना कि मेरा पूर्व भरका भ्राता यहा मुनि अवस्था में आया हुआ है, तब उन्होने उस अरहट चलाने वाले को बहुत सा द्रव्य देकर सन्तुष्ट किया और राजी २ से उसको विदा किया। पश्चात् अन्तःपुरसे परिवृत्त होकर चक्रवर्ती वडी भारी उत्कठाके साथ मुनिराजके दर्शनके लिये उस उद्यानमें गये। वहा जाकर उनका प्रेमसागर अथाह हो गया पहिलेकी अपेक्षासे स्नेह अर और अधिक उद्वेलित हो उठा। आनन्दाश्रुओंसे उनके नेत्र अतिशय डबडमा गये। चक्रवर्तीने मुनिराज को भक्तिभावसे वन्दन किया और सविनय उनके सामने जाकर बैठ गये। मुनिराजने धर्मदेशना देना प्रारभ किया, कहा-यह-ससार असार है। शरीर क्षणभगुर है । शरदकालीन मेघोंके समान यह जीवन है। बिजली के समान,चचल यह यौवन है । किंपारुफलके समान भोग हैं। मध्यारागके तुल्य विषयसुख है । जलके युदबुदेके समान यह लक्ष्मी है। એ માણસના વચન સાભળીને રાજપુરુષેએ તેને છોડી દીધું એટલામાં ચઢ નાદિ શીતળ ઉપચારથી ચક્રવતી પણ સ્વસ્થ બની ગયા ત્યારે તેમણે એ જાયું કે, મારા પૂર્વભવના ભાઈ અહો મુનિ અવસ્થામાં આવેલ છે ત્યારે તેમ એ અહિટ ચલાવનાર માણસને ઘણુ દ્રવ્ય આપીને તેણે તથા ખૂબ રાજીરાજી કરીને વિદાય કર્યો પછી , અત પુરથી પરિવૃત્ત થઈને ચક્રવર્તી ઘણી ઉત્કંઠા સાથે મુનિરાજના દર્શન માટે એ ઉદ્યાનમાં ગયા ઉદ્યાનમાં પહેચતા તેમના મનને પ્રેમ ઉભરો ખૂબ જ વેગવાન બન્યા પહેલાથી પણ તેને અને અધિક સ્વરૂપમાં ઉછળવા લાગ્યો હર્ષના આસુથી એના નેત્ર ઉભરાવા લાગ્યા, ચક્રવર્તીએ મુનિરાજને ભક્તિભાવથી વદન કર્યું અને સવિનય એમની સામે જઈને બેસી ગયો મુનિરાજે ધર્મદેશના આપવા માંડી અને કહ્યું કે, સ સાર અસાર છે, શરીર ક્ષણભંગુર છે, શરદ કાળના મેઘના જેવું આ જીવન છે, વિજળીના સમાન ચ ચળ આ યૌવન છે, કિપાકના કુળના જેવા જોગ છે, સ ધ્યાકાળના આકાશના રંગ સમાન વિષયસુખ છે, પાણીના પરપોટા જેવી
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy