________________
४२
--
-mom
प्रियदर्शिनी टीका २० ४ गा० ५ प्रमादामायोपदेश दप्टा पिपघूर्णितालाः काचिद् गर्ने पतिता मृवाध । यथा चैते मदीपदृष्टगिरिक न्दरामार्गाः प्रमादनप्टदीपाः महान्यकारविमूढाः सर्पदृष्टा गर्ने पतितास्त मार्ग दृष्ट्वाऽप्यद्रष्ट्रार एव जातास्तथाऽन्योऽपि प्राणी फयचित् कर्मक्षयोपशमादिना लब्ध सम्यमा अपि धनायासक्तिप्रमादनष्टज्ञानदीपो मिथ्यात्वान्धकारमोहितो लोभसपैदष्टः फुगविगर्ने पतितश्च तस्याद्रष्टेन भवति ॥५॥
धनादिक सकतपापकर्मणो भोगकाठे त्रागाय न भवति, तस्मात् किं कर्तव्य मित्याशझ्याए-
मूलम् सुत्तेसु योवी पडिबुद्धजीवी, ने वीससे पडिये आसुपन्ने । घोरा मुहत्ता अत्रैल संरीर, भारपक्खीव रेऽपैमत्ते ॥६॥ पड गये और वहीं पर मर गये। इसका साराश केवल इतना ही है कि जिस प्रकार ये धातुवादीजन कि जिन्हों ने परिले दीपक से घुसते समय उस गुफा का मार्ग देखलिया था परन्तु प्रमाद से दीपक के युझजाने पर जैसे वह मार्ग उन्हें फिर नहीं मिल सका और महान्धकार में विमूढ बन फर जैसे ये सर्प द्वारा से जाकर खड़े में पड गये और यहीं पर मर गये, उसी प्रकार किसी प्राणी को कथचित् फर्म के क्षयोपशम आदि द्वारा सम्यक्त्व प्राप्त भी हो जाय परन्तु धनादिक पदार्थो में आसक्तिरूप प्रमाद से जय ज्ञानरूपी दीपक नष्ट हो जाता है तो मिथ्यात्वरूपी अन्धकार से विमोरित हुआ यह जीव लोभरूपी सर्प से डसा जाकर कुगतिरूप खों में जाकर गिर जाता है अतः फिर वह पूर्वदृष्ट मार्ग का अदृष्टा री रहता है ॥५॥ દીધે સપને ઝેરથી આકુળવ્યાકુળ બની તે એક ખાડામાં જઈ પડ્યા અને ત્યાજ મરી ગયા અને સારાશ એટલે જ છે કે, એ ધાતુવાદી લોકો કે જેઓ દી લઈને પુરતા પહેલા તે ગુકાને માર્ગ જોઈ લીધું હતું પરંતુ પ્રમાદથી દીવો બુઝાઈ જતા જેમ તેને એ માર્ગ કરી ન મળી શક્યો અને મહા અધિકારમાં ફસાઈને મૂઢ જેવા બની ગયા અને સપડશથી ખાડામાં પડી ગયા અને ત્યા જ મરી ગયા એ રીતે કોઈ પ્રાણીને કહેવાયેલ કર્મના ક્ષપશમ આદિ દ્વારા સમ્યકત્વ પ્રાપ્ત પણ થઈ જાય પરંતુ ધનાદિક પદાર્થોમાં આસક્તિરૂપ પ્રમાદથી જ્યારે જ્ઞાનરૂપી દીપક નાશ પામી જાય છે ત્યારે મિથ્યાત્વરૂપી અંધકારથી વિમેહિત થયેલ એ જીવ લેભરૂપી સર્પના કરડવાથી કુતિરૂપી ખાડામાં જઈને પડે છે અને તે પછી તેને પ્રથમ જેએલા માગથી અદ્રષ્ટી-વાચિત રહે છે–ફરી તે માગ સાપડ જ નથી ! ૫