SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ ६५५ - - - उत्तराध्ययनस्से अहो ! केनेद श्रुतिरसायन सर्वेन्द्रियव्यापारनिरोधन गान गीतम् । किं किमरेण, किंवा गन्धर्वेण, उताऽसरोभिरिद गीवम् ? इत्य वितर्कयन्तस्ते वनाच्छादित मुखौ तौ मातगकुमारको विलोकितवन्तः । तो विलोक्य ते वयोर्मुखाच्छादन वस्त्रमपनीय दृष्टन्वतः । दृष्ट्वा ती ते सर्वे सहृदयतामपहाय दोर्मनस्य समास्याय 'राजशासनभञ्जकावेतौ ' इति चिन्तयन्तो यष्टिमुष्टयाघाघातेनगराद् बहिनिकानिकल पडा। श्रुतिमधुर एव हृदयाहादक गीतको सुनकर उस उत्सवमें समिलित समस्त जनता आश्चर्य चकित बनकर तर्क वितर्क पूर्वक विचारने लगी कि अहो ! श्रुतिरसायनस्वरूप एव समस्त इन्द्रियो के व्यापार का निरोधक यह गाना फिसने गाया है। क्या इसका गायक कोई किन्नर है गान्धर्व है ? । या किसी अप्सराने इसको गाया है। इस प्रकार के तर्क वितर्फ करते हुए लोगोने वस्त्रसे आच्छादित मुखवाले उन दोनो मातगकुमारो चाडालको देखा। देखकर लोगोंने उनके मुखसे उस ढके हुए वस्न को हटा दिया। उसके हटने पर लोगों ने उनको पहिचान लिया और पहिचानने पर उनके प्रति जो लोगों में सहृदयताका भावरिलोरे ले रहा था उसके स्थान में अब दौर्मनस्य-वैपके भाव सहसा एकाएक जग उठा । इसके जगनेपर लोगोने उनको यष्टि मुष्टि आदिके प्रहारों से जर्जरित कर दिया । सहृदयताका स्थान दौर्मनस्यने इसलिये ले लिया था कि लोगोंने यह समझा कि इन्होने राजाज्ञाका लोप किया है। ये राजशाવહેવા મધુ શ્રતિમધુર અને હદયદ્રાવક એમના ગીતને સાભળીને એ ઉત્સવમાં આવેલ સઘળી જનતા આશ્ચર્યચકિત બનીને તર્કવિતર્ક પૂર્વક વિચારવા લાગી કે, અહે! કૃતિરસાયન સ્વરૂપ અને સમસ્ત ઈન્દ્રિયોના વ્યાપારને રોકનાર આ ગાયન કેણ ગાઈ રહેલ છે ? શુ આ ગાનાર કોઈ કિન્નર છે કે ગ ધર્વ છે ? કે કોઈ અસરા ગાઈ રહી છે? સૂરની દિશામાં ખેળ કરતા કે એ વસ્ત્રથી મોઢાને ઢાકીને ઉભેલા એ બને માત ગ કુમારને જોયા જેતાજ લોકોએ તેમના મુખ ઉપર ઢાકેલા વસ્ત્રને ખેચીને ફગાવી દીધા મેઢા ઉપરનું વસ્ત્ર દૂર થતા લોકોએ તેમને ઓળખી લીધા ઓળખતાવેત જે સગીત તેમના હૈયાને હીલેળે ચઢાવતુ હતુ ત્યા રાગનું સ્થાન હૈષે જમાવ્યું, પ્રેમનું સ્થાન ઈર્ષાએ લીધું આમ એકાએક લોકમાનસમાં પરિવર્તન થના લોકોએ તેમના ઉપર આક્રમણ કર્યું કેઈ મુઠી વડે તે કઈ લાતોથી, તેમને માર મારવા લાગ્યા માર એટલી હદે પડયે કે બન્નેના શરીર તદ્દન શબવનિજીવ જેવા થઈ ગયા અને ધરણી ઉપર ઢળી પડયા સહૃદયતાને સ્થાને દૌમનસ્યનો ભાવ જાગી ઉઠયું હતું લિકે એ એમ માન્યું કે તેમણે રાજ્યઆજ્ઞાનો લેપ કર્યો છે તેમજ રાજ્યશાસનતા
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy