SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ पीयूषयपिणी टीका सु. २९ भगवदन्तेघा सिवर्णनम् $6 यो मामपायेप, तत्त्वेनोपकरी यसौ ॥ २०१ शिरामोभायुपायेन, नाग इन नीरजम् ॥” इति ॥ यहा - वास्या चन्तनसमान कन्प आचागे येपा ते वासीचन्दनसमानकच्पा, यो मामपकरोत्येष तत्त्वेनोपकरोत्यसौ । शिरामोक्षायुपायेन, कुर्माण इव नीरुजम् ॥ १ ॥ सन्जनाका जन को मनुष्य अपकार करता है, तन वे ऐसा समझते है कि यह जो मेरा अपकारी हे सो तो वस्तुत उपकारा ही है । क्यों कि इसके अपकार से हमारी सहनीलता आदि गुगका पराया होता है, शत्रु-मित्रम, निन्दा - स्तुति - आदिमें समदृष्टिता बढता है । अत यह मेरा अपकारी नहा, प्रत्युत उपकारी हैं। जैसे किसीकी गर्दनकी नस चढ़ जाती है, उसको यथास्थानमें बैठानेके वैट उसका गिर पकड़कर बायें दायें घुमाता हैं, उस समय रोगीको पीडा होता है, परन्तु नसके अपने स्थान पर बैठ जाने पर पाडितकी पीडा शान्त हो जाता है, वह नीरोग हो जाता है, उसी प्रकार अपकारी भी अपकारके द्वारा सज्जनोंकी आत्माको, जो अनादिकाल से स्वस्थानच्युत हो ससाम्मे भ्रमण कर रही है, स्वस्थानमे स्थित करता है । इसलिये सज्जन अपन अपकारको उपकारीहा मानते हैं, उस पर आक्रोश कभी भी नहा करते यो मामकरोत्येष तत्वेनोपकरोत्यसो । એમ शिरामोक्षायुपायेन कुर्वाण इव नीरजम् ॥ २ ॥ સજ્જતાના કોઈ મનુષ્ય જ્યારે અપકાર કરે છે ત્યારે તે સમજે છે કે આ જે અમારા અપકારી છે તે તેા ખીરીતે ઉપકારી જ છે કેમકે તેના અપકારથી અમારી સહનશીલતા આદિશુણાની પરીક્ષા થાય છે, શત્રુ-મિત્રમા, નિદા-સ્તુતિ સ્માદિમા સમર્દષ્ટિપણુ વધે છે તેથી તે અમારા અપકારી નથી, પરંતુ ઉપારી છે જેમકે કાઇની ગરદનની નસ જો ચઢી જાય છે તેા તે ખરાખર ઠેકાણે બેસાડી દેવાને માટે વૈદ્ય તેનુ માથુ પક ડીને જમણુ --ઠામુ ફેરવે છે. તે વખતે રાગીને પીડા થાય છે, પરંતુ નસને પેાતાને ઠેકાણે એમી જવાથી તે રાગીની પીડા શાત થઈ જાય છે, અને તે નિરોગી થઇ જાય છે તેવીજ રીતે અપકારી પણ અપકારદ્વારા સજ્જનાના આત્માને-કે જે અનાદિકાલથી પોતાના સ્થાનથી વ્યુત થઇ સ સારમા ભ્રમણ કરી રહેલા છે તેને-પેાતાના સ્થાનમા સ્થિર કરે છે તેથી સજ્જન પેાતાના અપકારીને ઉપારીજ માને છે તેના પર ગુસ્મા કદી પણ કરતા નથી
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy