SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1011
Loading...
Download File
Download File
Page Text
________________ ८०२ प्सराम्पवास वटमस्याधस्तले छायाया समुपविश्य ग्रामादानीतमशनादिक भोक्तु महत्ताः । वटारूढौतो वालौ भुजानास्तान साधून दृष्ट्वा मनस्येवमचिन्तगताम्-एपा पाश क्षुरिकादिक किमपि शस्त्र न दृश्यते ! तातेन असत्यमेर मोक्तम् । एते महापुरुषा दयापरायणाः यतनया भूमिं प्रमाज्यं सयतन भुञ्जते । ए पिचिन्तयतोस्तयोर्मन स्येवमभूत-पूर्वमपि काचिदेतादृशा. सापोऽस्माभि दृष्टाः, परन्तु कब दृष्टा इति नास्माभिः स्मर्यते । एष विमृशतोस्तयो विस्मरण समुत्पन्नम् । ततस्तौ वृक्षादवतीर्य साधून् पन्दित्वा सगृह समागत्य पितराताम्-तात ! अलीकमेव जन भी उसी मार्गसे होकर वहीं पर आ पहुंचे । और उसी वटवृक्षकी छायाके नीचे बैठकर लाये र एपणीय उस आहार आदि सामग्रीका आहार करने के लिये प्रवृत्त हो गये। वटवृक्षकी छायामें छिपे हुए उन यालकोंने भोजन करते हुए जब उन मुनियोंको देसा तोमनमें ऐसा विचार किया कि व्यर्थमें ही पिताजीने हमको इनके लिये उलट समझाया है-इन मुनिवरों के पात्रों में तो न चाकू है न केंची ही है और न छुरी है। ये तो महापुरुष हैं, दयामे परायण है तथा यतनासे भूमिका प्रमार्जन कर बडी ही सावधानीकेसाथ भोजन कर रहे है । इस प्रकार इन दोनो बालकोंने विचार किया ही था कि इनके मनमें ऐसी भी बात याद आ गई कि हमने ऐसे मुनियोंको पहले कही देखा भी है । परन्तु का देखा है इस बातका ध्यान उनको नहीं आया। इस प्रकार सूब विचारपूर्वक ऊहापोह करते हुए उनको जातिस्मरण नामका ज्ञान उत्पन्न हो गया। अब क्या या वे दोनों ही उस वृक्षसे नीचे उतर आये-और मुनियोंको वदना कर अपने घर पहुँच લઈને મુનિજન પણ એજ માર્ગથી ત્યાં આવી પહોચ્યા અને એજ વડના વૃક્ષની શીતળ છાયામાં બેસીને પોતે લાવેલ આહાર આદિ સામગ્રીને આહાર કરવામાં પ્રવૃત્ત બની ગયા વડલાની ડાળ ઉપર પાદડામાં છુપાયેલા એ બને બાળકોએ એ મુનિઓને જ્યારે ભજન કરતા જોયા તે મનમાં એ વિચાર કર્યો કે, પિતાએ આમને માટે આપણને ખોટુ સમજાવ્યું છે આમાના પાત્રોમાં ન તે ચાકુ છે, ન છૂરી છે કે, ન તે કાતર છે આ તે મહાપુરુષ છે, દયામા પરાયણ છે, સ ભાળ પૂર્વક ભૂમિને સાફ કરીને ઘણી જ સાવધાનીથી ભજન કરી રહ્યા છે આ પ્રમાણે એ બન્ને બાળકોએ વિચાર કર્યો ત્યારે તેમના મનમાં એવી પણ વાત યાદ આવી ગઈ કે, અમોએ આવા અનિઓને પહેલા કથાક જોયા છે પર તુ કયા જોયા છે એ વાતને ખ્યાલ તેમને ન આવ્યો આ પ્રમાણે મનમાં ગડમથલ અનુભવતા તેમને જાતિમરણ જ્ઞાન ઉત્પન્ન થયુ પછી શું બાકી રહ્યું ? એ બને એજ વખતે વૃક્ષથી નીચે ઉતર્યા એને મુનિઓને વ૬ના કરી
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy