SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1009
Loading...
Download File
Download File
Page Text
________________ ८०० उत्तराभ्ययनको तदा पुरोहितेन प्रोक्तम् उत्स! य एते रद्ध वेतसदोरकमुखरस्त्रिकमुखाः परिहित. श्वेतचोलपट्टकाः परिधृतश्तरत्रमावरणाः परिगृहीतममार्जिका रजोहरणमिक्षाधानीसमास्तपानहस्ताः अनारतमस्तका पादनाणरहिवचरणाः साधवो भद्रका इस दृश्यन्ते । एते हि कपटपरिपूर्णहृदया भान्ति । उपरिष्टान्मिष्ट मापन्ते, दये तु हालाहलविप धरन्ते । 'जीनहिंसा माभूत् ' इति प्रदर्शयितु भूमि निरीक्षमाणाध रणन्यास कुर्वन्ति, परन्तु हदि राक्षसा दृत्ति पोपयन्ति । एते हि स्वपात्रेषु सुतीक्ष्णानि रक्खा । ये दोनो भाई धीरे२ द्वितीयाको चन्द्रकलाके समान वृद्धिंगत होने लगे। जब वे थोडे रन समझने लगे तर पुरोहितने युक्तिपूर्वक समझाते हुए इनको कहा कि बेटा! देखो ये जो साधु लोग होते हैं कि जिनके मुख पर सदोरकमुखवस्त्रिका यधी रहती है, श्वेत चोलपटा जो पहिरे रहते है तथा सफेद ही वस्त्रोको जो ओढा करते है, राथमें जो सदा रजोहरण लिये रहते हैं, जो झोलीमे काष्टके पान रसते है, मस्तक भी जिनका सदा उघाडा रहा करता है, उघाडे पैर ही जो घूमा करते है वे ऊपरसे तो घडे भद्र दिखते है परतु हृदय इनका पदसे परिपूर्ण ररा करता है। बोलनेमें इनके जितनी मिठास रहती है वह सय ऊपरकी ही क्रिया समझों भीतरसे तो हलाहल विपसे भरे हए रहा करते है । जीवोंका विराधना न हो जाय" इस बातको लोगोंको दिखानेके लिये ही ये धीरे२ देखते हुए जमीन पर चलते है परन्तु हृदय इनका मलिन होता है, ये राक्षसी वृत्ति वाले होते हैं। ये लोग अपने पात्रो केभीतर सुतीक्ष्ण छुरी, દેવભદ્ર અને યશોભદ્ર રાખ્યા એ બને બીજના ચદ્રની માફક વૃદ્ધિ પામવા લાગ્યા જ્યારે તેઓ થોડુ ઘણુ સમજવા લાગ્યા ત્યારે પુરોહિતે તેમને સમજાવતા કહ્યું કે, બેટા ! જેના મોઢા ઉપર સરકમુખવચિકા બાપેલી હોય છે, સફેદ ચલપ જેઓ પહેરે છે, તથા સફેજ વસ્ત્ર જેઓ ઓઢતા હોય છે અને હાથમાં તેઓ સદા રજોહરણ રાખે છે, જેળીમા પાત્ર રાખે છે, જેમનું માથુ સદા ઉઘાડુ રહેતુ હોય છે, ઉઘાડા પગે જેઓ ચાલતા હોય છે, આ પ્રકારના જે સાધુ મુનિઓ હોય છે તેઓ ઉપરથી તો ઘણું જ ભદ્ર દેખાતા હેય છે પરંતુ તેઓનું હૃદય કપટથી ભરેલું હોય છે તેમના બોલવામાં જે મીઠાશ ભરેલી હોય છે તે ઉપરની ક્રિયા માત્ર સમજે આ દરથી તો તેઓ હળા હળ વિષથી ભરેલા હોય છે જેની વિરાધના ન થઈ જાય” એવું લોકોને દેખાડવા માટે જ એ ધીરે ધીરે જે જોઈને જમીન ઉપર ચાલતા હોય છે પરંતુ એમનું હૃદય મલિન હોય છે તેઓ રાક્ષસી વૃત્તિ વાળા હોય છે તેઓ
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy