SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका म० ३ गा० ९ वोटिक (दिगम्बर) निवदृष्टान्त ७७ वदति-राजन् ! तव सेवा कर्तुमिच्छामि, राज्ञा कथितम्-परीक्षानन्तरं तव सेवानसर दास्यामि। ___ अन्यदा राज्ञा स कृष्णचतुर्दश्यामाहूतः कथितश्व, अस्या रात्रौ श्मशाने गत्वा तत्र विष्ठ । स तद्वचनात् तन गत । नृपेण तवान्ये पुरुषास्तस्य भयोत्पादनार्थ मच्छन्नरीत्या पश्चात् पिताः। राजपुरुषाः श्मशाने गत्वा व्याघ्रवेतालादिशब्दैभयमुत्पादयन्ति, तथाप्यसो न निभेति, किंतु निःशङ्क एव तन स्थितः । स च पुत्र था । आते ही शिवभूति ने राजा से कहा राजन् ! मैं आपकी सेवा करना चाहता है। राजाने कहा-पहिले मैं तुम्हारी परीक्षा करूँगा पश्चात् तुम्हें सेवा करने का अवसर दूंगा। किसी एक समय राजाने उसे कृष्णचतुर्दशी के दिन बुलाया। बुलाकर कहा-आज तुम रात्रि में श्मशान में जाकर बैठो । राजा की यात सुनकर शिवभूतिमल्लने वैसा ही किया। राजाने उसकी परीक्षा लेने के अभिप्राय से ऐसा काम किया कि कुछ अपने राजकर्मचारियों को श्मशान में गुप्तरीति से भेज दिये । और उनसे कर दिया कि-तुम सब वटा पर शिवभूति को डराने के लिये ऐसे काम करो कि जिससे उसको वहा भय जागृत हो जाय । सेवको ने जाकर वहा वैसा ही काम किया । व्याघ्र, वेताल आदि के शब्दोंद्वारा उसको अधिक से अधिक डराने का प्रयत्न किया तो भी शिवभूति डरा नही प्रत्युत ज्यों २ इन लोगोंने उसको डराने का प्रयत्न किया त्यों २ यह सुदृढ बनता गया और एक आसन पर जमकर बैठा रहा। जब राजકે રાજન! હું આપની સેવા કરવા માગુ છુ, રાજાએ કહ્યું કે-હુ પહેલા તમારી પરીક્ષા કરીશ એ પછી જ તમને મારી સેવામાં રાખીશ કેઈ એક સમયે તેને રાજાએ એ ધારીયાની ચૌદસને દિવસે બોલાવ્યા અને કહ્યું કે, આજની રાત તમે સ્મશાનમાં ગાળે રાજાને આદેશ સાભળીને શિવભૂતિ મલ્લે એ પ્રમાણે કર્યું રાજાએ તેની પરીક્ષા લેવાના આશયથી પિતાના કેટલાક રાજકર્મચારીઓને ગુપ્ત રીતે સ્મશાનમાં મોકલી દીધા, અને તેમને કહ્યું કે તમે બધા શિવભૂતિને ડરાવવા માટે એવી ગોઠવણ કરે કે, જેથી શિવભૂતિ ભયભીત બની જાય સેવકે એ ત્યાં જઈને રાજાએ કહ્યા પ્રમાણે કર્યું વાઘ, અને વૈતાલના અવાજે કરી કરી એને ડરાવવાના ઘણા પ્રયત્ન કર્યો તે પણ શિવભૂતિ જરાએ ડર્યો નહી પરંતુ જેમ જેમ એ લોકેએ એને ડરાવવા પ્રયત્ન કરવા માડે તેમ તેમ તે દઢ નિશ્ચયી બનતે ગ, અને એક આસન ઉપર સ્થિર બેસી ગયે જ્યારે રાજ્ય કર્મચારીઓ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy