SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ ويق अध गोष्ठमाहिलमुनिस्तथाऽभिनिवेशाद् दुर्वलिकापूपाचार्यग सहयादा समागत्य स्वमत वर्णयति । जाचार्यः माद-अहो आर्य ! कालावधियुक्त यावज्जीव प्रत्याख्यान देवादिभवे नवभगदोपधारणायें क्रियते, देवादिभवे व्रतप्रसट्टामावात् । एवमुक्तेऽपि गोष्ठमाहिलमुनिः स्वाग्रह न मुञ्चति । तदा सर्वसन मिलिवा कायोअकार्य सेवन भी हो सकता है। तथा ऐसा करने से उत्सूत्रप्ररूपणा करने की आपत्ति आती है इससे उस जीव को अनन्त ससार हो जाता है। गोष्ठमाहिल मुनि ने इस प्रकार के अभिनिवेश के वशसे दुर्षलिका पुष्पाचार्य के पास आकर इस विषय पर उनसे वादविवाद करना प्रारभ कर दिया। आचार्य ने करा अहो आर्य! यावज्जीवरूप काल की अवधि युक्त जो प्रत्याख्यान किया जाता है उसका मतलब यह है कि सयमी आत्मा मर कर यदि देवादिभव मे पहुँच जाता है तो वर वहा व्रतमग के दोष का मागी नहीं हो सकता है, क्योकिवा व्रतप्रमग का अभाव है। मनुष्यभव में जो इसने व्रत लिये है वे उस मनुष्यभव तक हा गृहीत व्रतों का निरतिचार रूप से-निर्दोषरूप से-पालन करने वाला है। अन्य देवादिभव में नहीं। यही वात इस यावज्जीवपद से लक्षित होता है। इस प्रकार आचार्य महाराज द्वारा समझाने पर भी गोष्ठमाहिल ने अपने दुराग्रह का परित्याग नहीं किया। जय सघने गोष्ठमाहिल की यह हालत देखी तो सघ ने मिल कर कायोत्सर्गद्वारा एक देवी का થઈ જાય છે, તથા એમ કરવાથી ઉત્સુત્ર પ્રરૂપણા કરવાની આપત્તિ આવે છે આમ કરવાથી તે આ જીવને અન ત સ સારની વૃદ્ધિ થાય છે ગેઇમાહિલ મુનિ આ પ્રકારના અભિમાનથી છકી જઈને દુબલિકા પૃપાચાર્યની પાસે આવી એ વિષય ઉપર એમની સાથે વાદવિવાદ શરૂ કયી આચાર્યે કહ્યું, અહ આર્ય ! યાવજિજવરૂપ કાળની અવધિયુક્ત જે પ્રત્યા ખ્યાન કરવામાં આવે છે એનું કારણ એ છે કે, સયમી આત્મા મરીને જ દેવ વિગેરે ભવને પામે છે તે ત્યાં તે વ્રતભંગના દોષને ભાગી નથી બનતા કારણ કે ત્યા વ્રત નિયમને અભાવ છે મનુષ્યનાભવમાં એમણે જે વ્રત નિયમ લીધા છે તે એના મનુષ્યભવ સુધી જ લીધેલા વ્રતને નિરતિચાર રૂપથી-નિર્દોષ રૂપથી–પાલન કરવાવાળા છે, પણ દેવ વિગેરે અન્ય ભવમાં એ શક્ય નથી આ વાત આ ચારવિ પદને હેતુ છે આ પ્રકારે આચાર્ય મહારાજે સમજાવવા છતા પણ ગોઝમાહિલે પોતાના દુરાગ્રહને ન છોડયા જયારે સઘ ગેઇમાહિલની આ હાલત જોઈ ત્યારે સાથે ભેગા મળીને કાર્યોત્સર્ગ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy