SearchBrowseAboutContactDonate
Page Preview
Page 897
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनले ततो मधुरानगरनिवासिभिः आपके सादर गोष्ठमाहिलः सन्मानितः स्वगुरोः समीपे गन्तुकामोऽभवत् । परतु तरत्यसघस्याग्रहपशाद् वर्षाचतुर्मास्यां तत्र स्थितः। ___इतथ विश्वान्दितः श्रीआर्यरसिताचार्यः स्वमरणममयमासन्न झाला चिन्तयति -योग्य एव शिष्यः स्वपके स्थापनीयः, अतः सान् मनोन सर्वसघ च पृच्छामि इति चिन्तयित्वा स सान् मुनीन् ससघ च समाय वहतैलघृतकुम्भदृष्टान्तान् वदति-यथा चणकसभृत कुम्भ रिक्तीकर्तुं अधोमुखीकतात् तस्मात् कुम्भाव तदन्तर्गताः सर्वे चणकाः सचर निर्यान्ति, एव दुलिकापुप्पस्य सूत्रार्थदाने वल्लने इनका खूब आदर सत्कार किया। कुछदिन वहा ठहरकर गोष्ठमाहिल ने अपने गुरु महाराज के पास आने का विचार किया। ज्यों ही ये गुरु महाराज के पास आने को तैयार होने लगे कि वहा के सघ ने इनको विशेप आग्रहकर अपने ही यहा ठहरा लिये। इतने में वर्षाकाल आगया। श्री सघ की विनति से इन्हों ने वही पर चतुर्मास कर लिया। इधर आचार्य आर्यरक्षित का मरणकाल निकट आगया। इसलिये आचार्य महाराज ने अपना मरणकाल निकट आया जानकर विचार किया कि-योग्य शिष्य को ही अपने पाट पर स्थापित करना चाहिये इस के लिये मुझे सर्वसघ एच सर्व मुनियों से पूछ लेना चाहिये । ऐसा विचार कर उन्हों ने सर्वसघ एव सर्वमुनियों को बुलाया और बुलाकर उन सब के समक्ष वल्ल (चने) तेल एव घृतकुम्भ के उदाहरणों को सुनाया और कहा-जिस प्रकार चनों से भरे हुए घडेको खाली करनेके लिये उस घडेको उल्टा किया जाता है इससे भरे हुए समस्त चने उससे नीचे गिर पड़तेहैं। જનતાએ તેમને ખૂબ આદરસત્કાર કર્યો ઘેડ સમય ત્યા રોકાઈ ગેષ્ઠમાહિલે પિતાના ગુરુમહારાજ પાસે પાછા જવાનો વિચાર કર્યો જ્યા એ ગુરુમહારાજ પાસે જવા તૈયારી કરવા લાગ્યા ત્યારે ત્યાના શ્રીસ ઘે વિશેષ આગ્રહ કરી રેકી લીધા એટ લામાં ચાતુમૌસ બેસી ગયું શ્રીસ ઘની વિન તીથી તેમણે ત્યાં જ ચાતુર્માસ કર્યું આ તરફ આચાર્ય આરક્ષિત મરણ પથારીએ હતા પિતાને મરણ કાળ નજીક આવેલા જાણી આચાર્ય મહારાજે વિચાર કર્યો કે મારે ઉત્તર ધિકારી તરીકે ચ શિષ્યને જ મારી જગાએ નિયુક્ત કરવો જોઈએ આ અગે મારે સર્વસ ઘ અને સવમનિઓને પૂછવું જોઈએ એવો વિચાર કરી તેમણે સર્વિસ ઘ અને સર્વ મુનિઓને બોલાવ્યા અને એ સઘળાની સમક્ષ ચણા, તેલ અને ઘી ભરેલા ઘડાના ઉદાહરણે સંભળાવ્યા અને કહ્યું–જે રીતે ચણાથી ભરેલા ઘડાને ખાલી કરવા માટે એ ઘડાને ઉધે વાળવામાં આવે છે તેમ ભરેલા સઘળા ચણ નીચે પડી જાય છે એ પ્રમાણે દુબલિ – સૂવાથ"
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy