SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ ७६० क्षणी द्वावेव राशी, न तु तृतीयः, असत्चात् , खरविषाणवत् । एष श्रीगुप्ताचार्येणोक्ते सति रोहगुप्तः पराजितः सन् 'अयं निहवः इति कृत्वा जनैर्निन्दितः सन् राजसभातो निःसारितः। श्रीगुप्ताचार्यस्तु तस्मामरेन्द्राद सर्वलोकाचोत्तम सत्कार प्राप्तवान् । रोहगुप्तेन वैशेषिकमतं प्रकटीकत, पद पदा. स्तेि नैव प्ररूपिताः, पहलूकः स उच्यते ॥ ॥ इति पष्ठनिद्वय दृष्टान्तः ॥ ६॥ नोजीव तो लोकत्रय में भी नही हैं । इस कुत्रिकापण में वही चीज रहती है जो तीनलोक में होती है। जो इस मे नरी है समजो वह तीनलोक मे कहीपर भी नहीं है। दुकानदारकी इस यातको सुनकर आचार्य महाराज ने रोहगुप्त से करा-सुना यह क्या कह रहा है ? यह कर रहा ह कि जीव और अजीव ये दो ही राशि है, तीसरी नोजीव राशि खरविषाणकी तरह असत्त्व होनेसे नहीं है। इस प्रकार जय श्रीगुप्ताचार्यने कहा तर "रोहगुप्त पराजित हो गया है " ऐसा समझकर लोगों ने उस को निहव मानकर राजसभासे बाहर कर दिया, तथा उसकी निदा भी वे लोग करने लगे। श्रीगुप्ताचार्यका लोगों ने एव राजाने विशेष अभिः नदन करते हुए खूब सत्कार किया। गच्छ से पहिष्कृत होकर रोहगुप्तन वैशेपिक मत को चलाया, उसमे उसने भावात्मक छह पदार्थों की प्ररूपणा की इसी से इसका दूसरा नाम पड्डुलूक भी हो गया। ॥यह छठे पडुलूक (रोहगुप्त) निहव का दृष्टान्त हुआ॥ ६॥ કહે છે? જીવ તે ત્રણે લેકમાં પણ નથી જે ચીજે ત્રણે લોકમાં અસ્તિત્વ ધરાવે છે તે સઘળી મારી દુકાને મળશે જે ચીજ મારે ત્યા ન મળે તો સમજી લેજે કે જે અહી નથી એ ચીજે ત્રણે લોકમાં ક્યાય હશે નહિ માટે તમને નહી મળે દુકાનદારની આ વાતને સાભળીને આચાર્ય મહારાજે રોહગુપ્તને કહ્યુ–સાભળ્યું ! આ શું કહે છે ? એ કહે છે કે, જીવ અને અજીવ એ બેજ રાશી છે ત્રીજી નો જીવ રાશી ગધેડાના શીગડાની માફક તેનું અસ્તિત્વ ન હોવાને કારણે તે નથી આ પ્રકારે જ્યારે શ્રી ગુણાચાર્ય કહ્યું ત્યારે “હગુપ્ત હારી ગયે” એવું માનીને લોકોએ તેમને નિદ્ભવ સમજી રાજસભામાથી કાઢી મૂક્યા અને તેની નિંદા પણ કરવા લાગ્યા લાકેાએ અને રાજાએ શ્રી ગુણાચાર્યને અભિનંદન આપી ખૂબ સત્કાર કર્યો હગુપ્ત ગચ્છથી બહિષ્કૃત થઈને વૈશેષિક મતની સ્થાપના કરી તેમાં તેણે ભાવાત્મક છ પદાર્થના પ્રરૂપણા કરી તેનાથી તેનું બીજુ નામ ષડુલુક પણ પડયું. - ॥ मा ७७ पडसू४ (शशुस) निहनु दृष्टात ययु ॥६॥..
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy