SearchBrowseAboutContactDonate
Page Preview
Page 855
Loading...
Download File
Download File
Page Text
________________ ७१२ उत्तराध्ययनसू अनुभवामि, अतोऽनुमाविरुद्धत्वादिदमागमोक्त न प्रमाणम्, इति विचिन्त गङ्गाचार्योधनगुप्ताचार्यस्य समीप गत्वा साभिमायमाह-भदन्त । ममेकस्मिन्ने समये शीतोष्णानुभवः संजातः, अतो यदुक्तमागमे युगपत् क्रियाद्वयस्यानुभव न भवतीति, तन्न प्रमाणम् , यतः-युगपत् क्रियाद्वयसवेदनमस्ति, अनुभवसिद्ध त्वात्,मम चरणशिरोगतशीतोष्णक्रियासवेदनपद , इति । ततो धनगुप्ताचार्यस्तमाइ वर्तमान इस अनुभव से यह यात सत्य प्रतीत नहीं रोती है, क्यों वि मैं इस समय में शीतस्पर्श ण्व उष्णस्पर्श का युगपत्-एकसाथ अनुभव कर रहा है, अतः स्वानुभव से विरुद्र होने के कारण यह आगमोक्त कथन प्रमाणभूत नहीं है। इस प्रकार विचार करते २ ये अपने गुरुमहाराज धनगुप्त आचार्य के पास पहुँच गये। वहा पहुंचते हो इन्हों ने अपना अभिप्राय गुम्महाराज से कहा । भदन्त मुझे एक ही समय मे शीतस्पर्श ण्व उष्णस्पर्श का अनुभव हुआ है, इसालय आगम मे जो ऐसा कहा है कि क्रियादय का युगपत् अनुभव एक जीव को नहीं होता है, वह मेरी दृष्टि से अप्रमाण है। एक जीव के एक ही समय मे क्रियादय का सवेदन होने से यह अनुमान प्रयाग बन जाता है कि-"युगपतक्रियादयस्य सवेदनमस्ति अनुभवसिद्धत्वात् ममचरणशिरोगतशीतोष्णक्रियासवेदनवत्" अर्थात्-एक समय में दो क्रियाओका सवेदन होता है, क्यों कि यह अनुभव सिद्ध है, जल मेरे पैरो मे शीतसवेदन और मस्तक में उष्णसवेदन हुआ है । धनगुप्त સ્વ અનુભવથી એ વાત સત્ય લાગતી નથી કારણ કે, આ સમયે ઉણુતા અને શીતળતા બનેને એક સાથે હું અનુભવ કરી રહ્યો છું માટે હું જે અનુભવ રહ્યો છું તેનાથી વિરૂદ્ધ એવુ આગમમાં દર્શાવાએલું કથન પ્રમાણભૂત નથી આ પ્રકારને વિચાર કરતા કરતા પોતાના ગુરુ મહારાજ ધનગુપ્ત આચાયના પાસે જઈ પહોચ્યા ત્યાં પહોંચતા જ પિતાના અનુભવેલો અભિપ્રાય ગુરુ મહારાજને કહ્યો ભદન્ત ! મને એક જ સમયમાં શીતળતા અને ઉsણુતાના અનુભવ થયો છે એટલા માટે આગમમા જે એવુ ફરમાવ્યું છે કે, બે ક્રિયાને એકી સમયે યુગપત્ અનુભવ એક જીવને થતો નથી તે મારી દષ્ટિએ પ્રમાણ ભૂત ઠરતુ નથી આથી કરીને એક જીવને એક જ સમયે કિયાદ્વયનું સ વેદન થતુ હોવાથી મારા અનુભવે આ અનમાન પ્રયોગ બની જાય છે કે, " युगपत् क्रियाद्वयस्य सवेदनमस्ति अनुभवसिद्धत्वात् मम चरणशिरोगतशीतोष्ण क्रियासंवेदनवत्" अर्थात्-मे समयमा में मियामानु सवहन पy थाय छ જેમ મે મારા પગેમા શીતસવેદન અને મન્ના હઝસ વેન અનભવ્યું,
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy