SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३ मा ९ अभ्यमित्रधर्माचार्ययो' सवाद क्रमशः कालान्तरपर्तिसमस्वार्थ क्रियाकारित्वमशक्यम्, नित्यपदार्थानामेत्स्वभावतया समस्तार्थक्रियाणामेत्त्वमसङ्गात् । यदि तेपा भिन्नस्वभावत्व स्वीक्रियेत, तर्हि स्वभापरित्या एक स्वभावत्वहानौ तेपामनित्यलमापद्येत । अथ यौगपद्ये नार्थक्रियाकारित्व स्वीकीयेत तर्हि एकस्मिन्नेत्र क्षणे सर्वा अर्थक्रिया' सपद्येरन्, aar द्वितीया दिक्षणेऽर्थक्रिया कर्तृत्वाभावात्तेपामवस्तुत्वमापद्येत । किंच - एकस्मिन् क्षणे समस्तार्थक्रियाकारित्वाभावः प्रत्यक्षसिद्व एव, अतः क्षणिकस्यैव वस्तुनोऽर्थ कहा जाय कि कम से अर्थक्रिया करता है, तो इस प्रकार की मान्यता में उसमें नित्यत्व की हानि आती है । दूसरे कालान्तरवर्ती समस्त अर्थक्रियाएँ उस क्रम से हो भी कैसे सकती हैं, क्यों कि नित्य जब एक स्वभाववाला है तो उसी स्वभाव से वह समस्त अर्थक्रियाएँ करेगा, इस अपेक्षा समस्त अर्धक्रियाओं में एकता आनेका प्रसग प्राप्त होगा। यदि उसमे भिन्न २ स्वभावता मानी जाय तो फिर इस तरह से स्वभाव परिवर्तन होने से एकस्वभावताकी हानि होगी, और इस वजह से वहा अनित्यता माननी पडेगी । यदि यह कहा जाय कि नित्य पदार्थ युगपत् अर्थक्रिया करना है तो यह कहना भी ठीक नही है, क्यों कि जब वह एक ही क्षण मे समस्त कार्यो को कर देगा तो द्वितीयादिक क्षण में वह क्या करेगा? इस अपेक्षा उसमे अवस्तुत्वापत्ति माननी पडेगी । तथा एक ही क्षण मे उसमे कार्य - अकारणता प्रत्यक्षसिद्ध है । इसका कारण यह मानना चाहिये कि क्षणिक वस्तु ही कार्य करती हे अत. પ્રકારની માન્યતામા તેમા નિત્યત્વની હાની આવે છે ખીજી કાલાન્તરવતિ સમસ્ત અક્રિયાએ તેના ક્રમથી થઈ પણ કેમ શકે ? કેમકે, નિત્ય જ્યારે એક સ્વભાવવાળા છે તે એ જ સ્વભાવથી તે સમસ્ત અકિયાએ કરશે આ અપેક્ષા સમસ્ત અયિાએમા એકતા હોવાના પ્રસગ પ્રાપ્ત થશે જે તેમા ભિન્ન ભિન્ન સ્વભાવતા માનવામા આવે તે તે રીતે તે સ્વભાવ પરિવર્તન હાવાથી એક સ્વભાવની હાની થશે અને તેના કારણે ત્યા અનિત્યતા માનવી પડશે. જો એમ કહેવામા આવે કે, નિત્ય પદાર્થ યુગપત્ અક્રિયા કરે છે તા એવુ કહેવુ પણ ઠીક નથી કેમકે, જ્યારે તે એક જ ક્ષણમા સમસ્ત કાટને કરી દેશે તેા ખીજી ક્ષણમા તે શુ કરશે ? આ અપેક્ષા એ તેમા અવસ્તુત્વા પત્તિ માનવી પડશે, તથા એક જ ક્ષણમા તેમા કાર્યની અકરતા પ્રત્યક્ષ સિદ્ધ છે. તેનુ કારણ એ માનવુ જોઈ એ કે, ક્ષણિક વસ્તુ જફા કરે છે उ० ८९ ७०७
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy