SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३ गा ९ अध्यक्तत्वे आपाटाचार्यशिष्यकथा ६९७ ___ एकदा सर्वेषु साधुपु आगाढयोग समाप्तेषु देवरूप आपाढाचार्यो वदतिक्षम वम् , अप्रतिना मया भवठा वन्दनादि न कृतम् , भवद्भिस्तु कृत वन्दनादि मया स्वीकृतम् । तस्मिन् दिवसे रानी हृदयरलेन मृतोह सौधर्मकल्पे देवत्व प्राप्य पुनर्भवता योगशिक्षणार्थ स्वाङ्गे प्रविष्टः, इतः पर कृतकृत्योऽह निजास्पद गच्छामि, इत्युक्त्वा स देवलोक गतः। चिनीत जानकर पूर्व की तरह शिक्षा देने के अभिप्राय से अपने मृत शरीर में प्रविष्ट हो गये । रात्रि प्रतिक्रमण के समय में रात्रि के शेष रहने पर उन्हों ने साधुओं को जगाया। जगा कर उनको वे पूर्व की तरह अगाढ योग की शिक्षा देने लगे। एक समय की बात है कि जब इनके समस्त शिष्य आगाढ योग को प्राप्त कर चुके थे तर देवरूप अपाढाचार्य ने कहा कि आप लोग मुझे क्षमा करो, क्यों कि अव्रती मैंने आप लोगोकी वदनादि कृतिकर्म नहीं किया है परन्तु आपने मुझको वन्दनादि किया और उसको मैंने स्वीकार भी किया है। कहने लगे कि-उस दिन मैं रात्रि के समय अकस्मात् हृदयशल की वेदना से मर गया था, मर कर मै प्रथम स्वर्ग मे देव हुआ है । अवधिज्ञान से अपने पूर्वभव को जानकर मैं ने आप लोगों को योग की शिक्षा देने के लिये अपने ही मृत शरीर में प्रवेश किया है। अव म कृत कृत्य बनकर अपने स्थान पर जा रहा है। इस प्रकार कर બાલ્યવયના અને વિનીત જાણીને પૂર્વની રીતે શિક્ષા આપવાના અભિપ્રાયથી પિતાના મૃત શરીરમાં પ્રવિણ થઈ ગયા રાત્રિ પ્રતિક્રમણ સમયમાં રાત્રિના છેલા પ્રહરમા તેમણે શિષ્યને જગાડયા અને અગાઉની માફક તેમને આગાઢ ચોગનું શિક્ષણ આપવા માંડ્યા એક સમયે જ્યારે તેમના સઘળા શિષ્ય આગાઢ ાગને પ્રાપ્ત કરી ચુકયા હતા ત્યારે દેવરૂપ આષાઢાચાર્યે કહ્યું કે આપ સઘળા મને માફ કરો કેમકે, અતી એવા મે આપને વદનાદિ કૃતકર્મ કરેલ નથી પરંતુ આપે જ મને વદન આદિ કરેલ છે અને મેં તેને સ્વીકાર કરેલ છે. આ પ્રમાણે કહીને તેઓ કહેવા લાગ્યા કે –તે દિવસે રાત્રીના સમયે અકસ્માત મને હૃદયશૂળની વેદના થયેલી જેથી હું મરી ગયે મરીને પ્રથમ સ્વર્ગમા હુ દેવ થયો છે અવધિજ્ઞાનથી મારા પૂર્વભવને જાણીને હું આપ સઘળાને યોગની સપૂણત શિક્ષા આપવા માટે મારા મૃત શરીરમાં પ્રવેશ કરી તમેને સપૂર્ણત બનાવી
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy