SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३ गा०९ जीवधिपये धर्माचार्यतिष्यगुप्तयो सवाद ६८९ एकैकः प्रदेशो जीव इति मन्तव्यम् । लोकाकाशप्रदेशतुल्यादिना भगवत्प्रदर्शितव्युत्पत्यर्याऽसरयातप्रदेशसम्मन्धरूपस्य कालादिना नियतस्यार्थस्य वोधात्व निरवशेषप्रदेशसद्भावे एव भवितुमर्हति । न तु अन्त्यप्रदेशमात्र एन जीव इति मन्यस्व । __अध “ग्रामो दग्धः, पटो दग्धः" इत्यादि न्यायादेकदेशेऽपि सपूर्णवस्तूपकारण जितने असख्यातप्रदेश लोकाकाश के तुल्य एक जीव के हैं वे सय समुदितप्रदेश ही एक पूर्ण जीव है । एक केवल चरमप्रदेश अथवा प्रथमप्रदेश या द्वितीयादिक एक एक प्रदेश जीव नहीं है। एवभूत नय में त्युत्पत्ति से लभ्य अर्थ के सबध से नियतार्थयोधकता तभी आ सकती है कि जब निरवशेप प्रदेश के सद्भाव मे जीव माना जाय। नही तो नियतार्थयोधकता नही आ सकती है, क्यों कि लोकाकाश आदि के द्वारा जो इसके प्रदेशों की तुल्यता कही है वह अर्थ तभी यहा घटित हो सकता है कि जब एक जीव कालादिक के द्वारा नियत असख्यात प्रदेशों के समुदायरूप हो । तात्पर्य इसका यही है कि जीव-शब्द का अर्थ जय एवभूत नय की अपेक्षा विचारकोटि में आयगा तब वह असख्यातप्रदेशविशिष्ट होगा तो ही इसका विषय माना जा सकेगा-अन्यथा नही । एक द्वितीय आदि भिन्न २ प्रदेशस्वरूप जीव-शब्द का अर्थ एवभूत की अपेक्षा नही माना जा सकता। शका-जिस प्रकार "ग्रामो दग्धः, पटो दग्धः" ग्राम जल गया वस्त्र જેટલા અસ વાત પ્રદેશ કાકાશની તુલ્ય એક જીવના છે તે સઘળા સમુ દિત પ્રદેશ જ એક પૂર્ણ જીવ છે એક કેવળ ચરમપ્રદેશ અથવા પ્રથમ પ્રદેશ અથવા બીજા કોઈ એક એક પ્રદેશ જીવ નથી એવ ભૂતનયમા વ્યુત્પત્તિથી લભ્ય અર્થને સ બ ધથી નિયતાર્થ બોધકતા ત્યારે આવે છે કે, જ્યારે નિરવ શોષ પ્રદેશના સદભાવમાં જીવ માનવામાં આવે નહી તે નિયતાથે બેધતા આવી શકતી નથી કેમકે, લોકાકાશ આદિ દ્વારા જે તેના પ્રદેશોની તુલતા બતાવી છે તે અર્થે ત્યારે જ અહી ઘટીત થઈ શકે છે, જ્યારે એક જીવ કાલાદિકના દ્વારા નિયત અસ ખ્યાત પ્રદેશના સમુદાયરૂપ હય, તાત્પર્ય આનું એ છે કે, જીવ શબ્દને અર્થે જ્યારે એવા ભૂત નયની અપેક્ષા વિચાર કેટીમાં આવશે ત્યારે તે અસ ખ્યાત પ્રદેશ વિશિષ્ટ હશે તો જ તેને વિષય માની શકાશે એ વગર નહી એક બીજાથી જુદા જુદા પ્રદેશ સ્વરૂપ જીવ શબ્દનો અર્થ એવ ભૂતની અપેક્ષા માનવામાં આવતું નથી ___४-२वी शत “मामो दग्ध , पटो दग्ध " गाम मणी गयु पत्रमणी उ०७
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy