SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनमे ६६८ अनुमान प्रयोगथेत्यम् - यद्यस्या क्रियाया आघसमये न भरति तत्तस्या अन्त्यसमयेऽपि न भवति, यथा घटक्रियाया आदिसमये तु अनिष्पद्यमानः पटोsन्स्यसमयेऽपि न भवति, अन्यथा घटान्तसमयेऽपि पटोत्पत्तिः स्यादिति । एव च --- " यथा वृक्षो धवथेति न विरुद्ध मिथो द्वयम् । क्रियमाण कृत चेति न विरुद्ध तथोभयम् ॥ १ ॥ " इति ॥ भी अश का बुना जाना नही माना जा सकता और न पट की निष्पत्ति ही मानी जा सकती है । इसलिये द्वितीय आदि तन्तु के सयोग से प्रत्येक क्षण मे पट का कुछ न कुछ अश बुना ही जाता है, वह बुना हुआ पटाश पट ही है । इसका साधक अनुमान इस प्रकार है जो कार्य जिस क्रिया के आदि क्षण में नही होता है वह उसके अन्तिम क्षण मे भी नहीं होगा, जैसे घट क्रिया के आदि क्षण में न होता हुआ पट उस क्रिया के अन्तिम क्षण मे भी नहीं होता है। अन्यथा घट क्रिया के अन्तिम क्षण मे पट की भी उत्पत्ति होने लगेगी। इसलिये क्रिया के प्रत्येक क्षण में कार्य के कुछ न कुछ अश की निष्पत्ति होती है और अन्तिम क्षणमे वह कार्य पूर्ण होता है। इससे यह सिद्ध होता है कि क्रियमाण कृत ही है। इसमे एकान्ततः विरोध नही है । कहा भी हैजैसे वृक्ष और धव ये दोनों परस्पर विरुद्ध नहीं हैं, वैसे ही क्रिय माण और कृत भी परस्पर विरुद्ध नही है । પણ ભાગને વણાયેલા માનવામા ન આવે અને એથી પટનુ તૈયાર થવાનુ પણ માનવામા ન આવે આ માટે બીજા આઢિ તતુઓના સયાગથી પ્રત્યેક ક્ષણુમા પટના કાઈ ને કાઈ ભાગ વણાતા રહે છે, તેથી વણાયેāા ભાગ પણ પટના અશ જ છે આનુ સાધક અનુમાન આ પ્રકારનુ છે જે કાર્ય ક્રિયાની શરૂઆતમા થતું નથી તે એની અતિમ ક્ષણે પણ થતુ નથી જેમ ઘટ ક્રિયાની શરૂઆતમા, ન હેાનાર ઘટ એ ક્રિયાની અતિમ ક્ષણમા પણ હાતા નથી અન્યથા ઘટ ક્રિયાના અતિમ ક્ષણમા ઘટની પશુ ઉત્પત્તિ થવા લાગશે. આ માટે ક્રિયાની પ્રત્યેક ક્ષણમા કાર્યના કાઈ ને કાઇ અશની તૈયારી થાય છે અને અતિમ ક્ષણે તે કાય પૂર્ણ થાય છે. આથી એ સિદ્ધ થાય છે કે ક્રિયમાણુ કુત જ છે આમા એકાન્તત વિરોધ નથી કહ્યુ પણ છેજેમ વૃક્ષ અને તેના ભાગામા પરસ્પર વિરૂદ્ધતા નથી તેવી જ રીતે ક્રિયમાણુ અને કૃતમા પણ પરસ્પર વિરાધ નથી
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy