SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ ६६४ उत्तराभ्ययनसूने वथाहि-तवमते यस्मिन् समये क्रियायाः सम्बन्धः, तदन्यसमये कार्यस्य सम्बन्धः इति नोपपद्यते, खदिरे हि वेदनक्रिया, पलाशे तु तत्कार्यभूतच्छेदः इति केनाप्यु. च्यमान न युज्यते । किंच-क्रियाकाले कार्य न भवति, किंतु पश्चाद् भवति, इति भवन्मते क्रिया उत्पत्स्यमानस्य कार्यस्य विन्नभूता भाति । यतः यावत् काल प्रिया प्रवर्तते वारति फाले कार्य नोत्परते, तस्मात् क्रिया सर्वानयंमूल स्यात् , ततो भव मते विपययज्ञानरतामेर मत्तिः स्यात् । अथ यदि क्रिया कार्य करोति, केवल तनिष्पत्तिमा क्रियाविरामे भवति, तेन क्रियायाः कार्यान्तरायत्व नापयेत, इति चेत्-उच्यते____ जहां क्रिया रोगी वहीं पर उसका कार्य होगा। अतः आप जो ऐसा कहते हो कि क्रियमाण के काल में कार्य नही और जो अनन्तर समय है वहा क्रियमाण वस्तु नहीं वह तो कृत का काल है, सो ऐसा कहना कैसे अच्छा माना जा सकता है ? __और भी-क्रिया के काल में कार्य नहीं होता है किन्तु वह पीछे से होता है इस प्रकार के कथन से यह बात भी साबित होती है कि क्रिया ही आगे उत्पन्न होने वाले कार्य में विघ्नभूत है, क्यों कि जब तक क्रिया होती रहती है तब तक तो वह कार्य होता नहीं है बाद में क्रिया की उपरति मे होता है। इसलिये मालूम पडता है कि आपक मत मे विपरीत ज्ञान की ही प्रवृत्ति होती है। . यदि "कार्य तो क्रिया ही करती है परन्तु कार्य की निष्पत्ति ही उसके विराम होने पर होती है इसलिये क्रिया में कार्य के प्रति अन्तराय नही आती है। ऐसा कहा जाय तो इस पर यही कहा जा सकता કે, ક્રિયામાણુના કાળમાં કાર્ય નહી અને જે અન તર સમય છે ત્યા ક્રિયમાણ વસ્તુ નહી એ તે કૃતને કાળ છે તે એવું કહેવું કઈ રીતે સારૂ માની શકાય - કિચ-કિયાના કાળમાં કાર્ય થતું નથી પરંતુ તે પછીથી થાય છે આ પ્રકારનું કહેવાથી એ વાત પણ સાબિત થાય છે કે, ક્રિયા જ આગળ ઉત્પન્ન થનાર કાર્યમાં વિદનભૂત છે કેમકે, જ્યાં સુધી ક્રિયા થતી રહે ત્યાં સુધી તે તે કાર્ય થતુ જ નથી એ પછી ક્રિયાની ઉપરતિમા થાય છે એથી માલુમ પડે છે કે, આપના મનમાં વિપરીત જ્ઞાનવાળાની જ પ્રવૃત્તિ થાય છે જે “કાર્ય તે કિયા જ કરે છે પરંતુ કાર્યની નિષ્પત્તિજ તેને વિરામ થવાથી જ થાય છે આ માટે ક્રિયામાં કાર્ય પ્રતિ અતરાય આવતું નથી ”
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy