SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ ६४६ उत्तराभ्ययनसूत्रे तत खलु अमणो भगवान् महावीरोऽन्यदा कदाचिद् पूर्वानुपाचरन् यावत् सुखसुखेन विदरन् यौन चम्पानगरी यौर पूर्णभद्रनामामुद्यान तत्रैवापागतः, उपागत्य यथाप्रतिरूपमवग्रह गृहीत्वा सयमेन तपसाऽऽत्मान भावयन् विहरति । ___ तत खलु तस्य जमालेरनगारस्य शरीरेऽन्तप्रान्तरूक्षतुच्छाहारैरन्यदा कदा. चित् विपुलरोगातकः प्रादुर्भूतः । तदा स उपवेप्दुमशक्तःसन्ननगारान् पाह-मम सस्तारकः शीघ्र क्रियताम् । ते मुनयः सस्तारक कर्नु प्रत्ताः । जमालिस्तान् पुनः पुनः पृच्छति-सस्तारकः कृतो नो वा भाद्भिः ? व ऊचु~~सस्तारक कृता नगरी के कोष्ठक नामक उद्यान मे आये । वहा वनपाल से वसति की आज्ञा ग्रहण कर सयम एव तप से अपनी आत्मा को भवित करत हुए विचरने लगे। ___श्रमण भगवान महावीर ने भी कोई समय पूर्वानुपूर्वी से ग्रामा. नुग्राम विहार करते हुए वे चपानगरी के पूर्णभद्रनामक उद्यान में पधारे और यथाप्रतिरूप अवग्रह (वसति की आज्ञा ) ग्रहण कर सयम एवं तप से आत्मा को भवित करते हुए विचरने लगे। इधर जमालि के शरीर मे अन्त प्रान्त रूक्ष एव तुच्छ आहार के लेने से अनेक प्रकार के रोग उत्पन्न हो गये । इससे ये बैठने में भी अशक्त वन गये। इस स्थिति मे इन्होंने अपने शिष्यों से कहा-मेरे लिए सस्तारक शीघ्र कर दो। मुनियो ने सस्तारक करना प्रारभ कर दिया। નગરીના કન્ડક નામના બાગમાં આવી પહોંચ્યા ત્યા વનપાલ પાસેથી આજ્ઞા લઈને ઉતર્યા અને તે સ્થળે સયમ અને તપથી પિતાની આત્માને ભાવિત કરતા કરતા વિચારવા લાગ્યા શ્રમણ ભગવાન મહાવીર પણ કેઈસમય પૂર્વાનુપૂર્વાથી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા ચપાનગરીના પૂર્ણભદ્ર નામના બાગમાં પધાર્યા અને યથાપ્રતિરૂપ અવગ્રહ (વસતીની આજ્ઞા) લઈને સયમ અને તપથી આત્માને ભવિત કરતા કરતા વિચારવા લાગ્યા આ તરફ જમાલિના શરીરમાં અન્ત, પ્રાન્ત, રૂક્ષ તેમજ તુચ્છ આહાર લેવાથી અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થયા, આ રોગના કારણે તેઓ બેસવામાં પણ અશક્ત બની ગયા આ સ્થિતિમાં તેમણે પિતાના શિષ્યોને કહ્યું કે, મારે માટે જદી સસ્તારક (પથારી) કરી દે મુનિઓ સસ્તારની તૈયારી કરવા લાગ્યા જમાલિએ તેમને વાર વાર પૂછવા માડયું કે, સસ્તારક કર્યો કે નહી ?
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy