SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये पाश कहस्टान्त २ ५९७ चाणक्यस्तदा नन्दराज्यस्य द्वौ भागौ कृत्वा पताय चन्द्रगुप्ताय चैकैक भाग मदत्तवान् । नन्देन स्वभाने चिपकन्या स्थापिता । वन पर्वतनृपस्ता विलोक्य मोहितो जातः, तस्याः स्पर्शमात्रेण पतनृपो विपाकान्तः सजातः । तद्विपापहारायें चन्द्रगुप्तः मट्टत्त, स चागम्येन प्रतिपेधितः, तदनन्तर पर्वतनृपो मृत । तदा चन्द्रगुप्तस्य राज्यमखण्ड सजातम् । अथ नन्दराज्यान्तर्गताः शत्रुला चौर्यादिभिरुपद्रव कुर्नन्ति । चाणक्यश्वराणा मंगल है | चक्र के जो नव आरे टूट गये हैं उससे यह सूचित होता है कि नौ पीढी पर्यन्त यह राज्य स्थिर रहेगा । इसके बाद चाणक्य, पर्वत और चद्रगुप्त राज्यभवन मे प्रविष्ट हो गये । ! चाणक्य ने उस मिले हुए नन्दराज्य के दो भाग किये। एक भाग पर्वत के लिये और दूसरा भाग चन्द्रगुप्त के लिये दिया । नद के भवन मे एक विपकन्या पाली हुई थी । पर्वत इस कन्या को देखकर उस पर मोहित हो गया । ज्यों ही उसने उसका स्पर्श किया कि उसका समस्त शरीर विप से व्याप्त हो गया । पर्वत के समस्त शरीर मे व्याप्त विष को दूर करने के लिये चद्रगुप्त ने प्रयत्न करना चाहा, परन्तु चाणक्य ने उसे इसके लिये मना कर दिया अतः वह उससे दूर रहने लगा । बाद मे पर्वत मर गया । पर्वत के मरते ही चद्रगुप्त का एकछन राज्य हो गया। राज्य परिवर्तित होने से अब नदराज्यान्तर्गत लोकों ने चोरी आदि उपद्रव करना प्रारंभ कर दिया । चाणक्य ने चोरों को दमन ગળરૂપ નથી પરંતુ ભારે મગળરૂપ છે ચક્રના જે નવ આરા તૂટી ગયા કે એનાથી એ સૂચિત થાય છે કે, તમારી નવ પેઢી સુધી આ રાજ્ય અચલ અને સ્થિર રહેશે પછી ચાણક્ય, રાજા પર્વત અને ચદ્રગુપ્ત બધા રાજભવનમા ગયા ન દરાજાના એ રાજ્યના ચાણક્ચે એ ભાગલા પાડચા એક ભાગ રાજા પર્વતને અને એક ચદ્રગુપ્તને સુપ્રત કરવામા આચૈા નદના રજભવનમા એક વિષકન્યા ઉછેરવામા આવી હતી પ°ત એને જોઈ એના ઉપર માહીત બની ગયા તેણે એ કન્યાના શરીરને સ્પર્શ કર્યો કે તુરત જ તેના સમસ્ત શરીરમા વિષ પ્રમરી ગણુ પર્યંતના શરીરમા પ્રસરી ગયેલા વિષને દૂર કરવા ચદ્રગુપ્ત તત્પર બન્યા એજ વખતે ચાણક્યે તેને તેમ કરતા અટકન્યા આથી તેણે તેમ કરવુ માડી વાળ્યુ વિષના ભારે પ્રકેાપથી પર્વતનું મૃત્યુ થયુ પર્યંતના મૃત્યુને કારણે રાજા નૠતુ સમગ્ર રાજ્ય ચદ્રગુપ્તના એક છત્ર નીચે આવી ગયુ રાજ્યનુ પરિવર્તન થવાથી રાજ્યનુ ચામન બદલાતા કેટલાક લેાકેાએ ચેરી આદિ ઉપદ્રવના પ્રાર ભ કરી દીધે। . ચાણયે ચારી આદિ ઉપદ્રવ કરનારાએ સામે
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy