SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ५८२ उत्तराभ्ययनसूत्रे प्राह-किमिद प्रार्थयसि ? ग्रामो, नगर, या कोशो वा याच्यताम् । स विनोऽवदत्इदमेव ममेप्सितम् , ततश्चकातिना तत्स्वीकृतम् । प्रथमदिने चक्रातिनो भवने परमसुस्वादु पायस लब्धम् । तन काम्पिल्यनगरे चक्राज्ञियाऽसौ विप्रः प्रत्येकगृहे भोजन क्रमेण मतिदिन लभते, तथाप्यसो गृहाणामन्त न माप, क्य तर्हि तस्य समस्त भरतक्षेत्रवर्तिपु गृहेषु एफैकगृहे क्रमेण प्रतिदिन भोजनमाप्त्यनन्तर पुनश्चक्रवर्तिभवने यह तुमने क्या चीज मागी है, गाव मागो नगर मागो या कोशखजाना मागो। सुनकर ब्राह्मण ने कहा हमें इन चीजों की आवश्य. कता नहीं है। हमारी इच्छा तो जो है वह आप से निवेदित कर दी है। चक्रवर्ती ने ब्राह्मणकी बात स्वीकार करली । चक्रवर्तीने स्वय सबसे पहिले दिवस इसके लिये परम स्वादिष्ट वढ़िया सीर अपने महलमें तैयार करवाई । ब्राह्मण ने बडे आनद के साथ खाई । क्रम से अब यह उस कापिल्य नगर में सब के घर एकर दिन खीर के भोजन के लिये जाने लगा, परन्तु वहा इतने अधिक घर थे कि इसके जीवनभर तक भी जीमते२ घरो के वारे नही समाप्त हो सकते थे । तथा छह खड की पृथिवी का अधिपति चक्रवर्ती होता है इसलिये यद्यपि उसके जीमने का नबर छह खडों में नियत कर दिया गया था, पर जब कापिल्य नगर के घरों की ही समाप्ति नही हो सकी तो भरतक्षेत्र भर के घरों का बारा उसके कैसे प्राप्त हो सकता था ? अतः वह बडा ही चिन्तित रहने लगा। वह विचारता रहता कि कर समस्त घरों का बारा मेरा समाप्त ચક્રવતીએ બ્રાહ્મણને કહ્યું કે તમે આ શું માગ્યું ? ગામ, નગર અથવા તે ધન દેલત જે જોઈ એ તે માગી બ્રાહ્મણે કહ્યું કે, મહારાજ! મને એવી કઈ ચીજની જરૂરીઆત નથી અમારી જે ઈચ્છા છે તે આપની સમક્ષ રજુ કરી છે ચક્રવતી એ બ્રાહ્મણની વાતને સ્વીકાર કરી અને પિતાનાજ મહેલમે તેને માટે સ્વાદિષ્ટ એવી ખીર તૈયાર કરાવી બ્રાહ્મણે ખૂબ જ આન દથી તે ખાધી ક્રમે ક્રમે તે કાર્પિત્ય નગરમાં બધાને ત્યાં એક એક દિવસ ખીરના ભેજન માટે જવા લાગે પરંતુ ત્યા એટલા બધા ઘરે હતા કે એના જીવન સુધી જમતા જમતા ઘરને વારે સમાપ્ત થઈ શકે તેમ ન હતું તેમાવળી ચકવતી તે છે ખ૩ ધરતીને અધિપતી હોય છે આથી તેના જમવાને નબર છે ખડેમાં નક્કી કરી આપેલ હતે પણ જ્યારે એકલા કાપત્ય નગરના જ ઘરે તે પુરા કરી શકે તેમ ન હતુ ત્યા ભારતના વિસ્તારના ઘરને વારે તે કયાથી જ આવે? આથી તે ખૂબ જ ચિતા કરવા લાગ્યો તે વિચારવા લાગ્યો કે, કયારે સમસ્ત
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy