SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० १ अङ्गचतुष्टयदोलभ्ये चोल्लकदृष्टान्त १ ५७६ दयति किंतु भमान निधनावतारो मिलितः । ब्रह्मदत्तो वदति-अहमस्मि चक्रवर्ती, यदा मम राज्यमाप्तिः स्यात्तदा भवता ममान्तिकमागन्तव्यम्। कालान्तरे ब्रह्मदत्तेन चक्रात्र्तिराज्य प्राप्तम् , द्वादश वर्षाणि राज्याभिषेकोत्सवः मारब्धः । सामुद्रिकशास्त्रज्ञोऽसौ विप्रस्तदुत्सवसमाचार प्राप्य तत्रागतः । शास्त्र का अभीतक अध्ययन किया है वह आज बिलकुल गलत सावित हो रहा है इसलिये मैं रो रहा ह। आपके चरणों मे जो चिह्न यने हुए है उनसे यह बात जात होती है कि आपको चक्रवर्ती होना चाहिये पर आपकी तो यह दशा है कि इस समय आपके पास खाने तक को अन्न भी नहीं है। आपका यह वेष दरिद्रियों जैसा है। अवस्था आपकी निर्धन है। ऐसे मालूम पडता है कि मानो आप में निर्धनताने ही अवतार लिया है । ब्राह्मण की बात सुनकर ब्रह्मदत्त ने कहा-तुम्हारा साघुद्रिक शास्त्र मिथ्या नहीं है दुःखी मत होओ, मैं वास्तव मे चक्रवर्ती ही ह । जय मुझे राज्य की प्राप्ति हो तो उस समय तुम मेरे पास आना। कालान्तर मे ब्रह्मदत्त को चक्रवर्तिपद की प्राप्ति हुई। ब्रह्मदत्त चक्रवर्ती बन गये। बारह वर्ष का राज्याभिषेक बड़ा हो ठाट बाद से मनाया जाने लगा। इसी अवसर में उस ब्राह्मण ने जब यह समाचार सुना तो वह भी वहा पर आगया पर वह ब्रह्मदत्तसे मिल नहीं सका। સામુદ્રિક શાસ્ત્રનું જે અધ્યયન કર્યું છે તે આજે બીલકુલ નકામુ માલુમ પડ્યું છે આ માટે હું રોઈ રહ્યો છું આપના ચરણમાં જે ચિન્હ જોવામાં આવે છે તેનાથી એવી વાત સિદ્ધ થાય છે કે, આપ ચકવતી બનવા જોઈએ પરત આપની તે એ દશા છે કે, આ સમયે આપની પાસે ખાવાને અન પણ નથી આપનો આ વેશ દરિદ્રીઓના જેવો છે આપની અવસ્થા નિધન છે એવું માલુમ પડે છે કે, આપનામા નિર્ધનતાએ અવતાર લીધો છે, બ્રાહ્મણની વાત સાભળી બ્રહ્માદ કહ્યું આ તમારૂ સામુદ્રિક શાસ્ત્ર મિથ્યા નથી, દુ ખી ન બને હ વાસ્તવમાં ચક્રવર્તી જ છું જ્યારે મને રાજ્યની પ્રાપ્તિ થાય એ સમયે તમે મારી પાસે આવજો સમયના વહેવા સાથે બ્રહ્મદત્તને ચકવતિ પદ પ્રાપ્ત થયું રાજ્યમાં ૧૨ વર્ષ સુધી તેના રાજ્યાભિષેકને ઉત્સવ ઠામઠામ મનાવા લાગે એ બ્રાહાણે જ્યારે આ પ્રસગના શુભ સમાચર જાણ્યા છે તે પણ ત્યાં આવી પહ, પણ તે બ્રહાદત્તને મળી શકી નહી બ્રહ્મદત્ત ચક્રવતી સાથે તેને મેળાપ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy