SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा ४५ केवलीपरीपहाणा मेदा तथा-एप वालः पापमयरहितत्वात् करोतु नाम जामोशनादि, मम पुनर सहमानस्य-अक्षममाणस्य अतिविक्षमाणस्य अनध्यासमानस्य, सनया असावादि पापकर्म सपयते । इति चतुर्थ स्थानम् । तथा-एप गालः पापभयरहितत्वात् करोतु नाम नामोशनादिक, मम पुन खलु सम्यक सहमानस्य यावत् अध्यासमानस्य फि सपद्यते, अयं तावत् पाप बध्नाति मया च एकान्तेन निर्जरा क्रियते । इति पञ्चम स्थानम् । तृतिय स्थान मे ऐसा विचार करें कि यह तो बाल है, पाप के भये से ररित होने के कारण भले ही यह आक्रोश आदि करता रहे, परन्तु मेरा कर्तव्य तो इनको सहन करने का ही है । यदि में इनको सहन नहीं करता हू-सहन में साहस को छोड देता हू, इनसे यदि घवरा जाता है तो मुझे असाता आदि पापकर्म का नियमतः वध होगा। इस प्रकार यह चतुर्थ स्थान है। पचमस्थान में सयमी को ऐसा विचार करना चाहिये, कि यह परीपह एव उपसर्गकारी व्यक्ति पाप के भय से रहित होने के कारण पाल है, इसकी इच्छा है यह आक्रोशादिक करे । इससे मेरा निगडता क्या है ? मुझे तो उल्टा फायदा ही है, क्यों कि उपसर्ग और परीपह को समतापूर्वक सहन करनेवाले के एकान्तत. कर्मों की निर्जरा होती है, परन्तु यह उपसर्ग परीपहकारी पुरुष पाप का वध करता है । यह पचम स्थान है। । ती स्थानमा-मेवा विया२ ४२ , म त मा छ, पापना अयथा 1 રહિત થવાના કારણે ભલે એ આક્રોશ અદિ કરતો રહે પરતું મારૂ કર્તવ્ય તે એને સહન કરવાનું જ છે જે હું તેને સહન કરતો નથી તે સહિષ્ણુતામાં ગુણથી વિમુખ થાઉ છુ જે તેનાથી હુ ગભરાઈ જાઉ છું, તે મને અસાતા અદિ પાપ કર્મના નિયમત બ ધ થશે આ પ્રકારે આ ચોથું સ્થાન પણ છે - પાચમ સ્થાનમા–સ યમીએ એ વિચાર કરવો જોઈએ કે, આ- પરીષહ અને ઉપસર્ગ કરનાર વ્યક્તિ પાપના ભયથી રહિત હોવાના કારણે બાળ છે તેની ઇચ્છા છે કે, આ આક્રોશ આદિ કરે પણ તેથી મારૂ બગડે છે શું ? મને તો એથી ઉલટો ફાયદો જ છે કારણકે ઉપસર્ગ અને પરીષહને સમતા પૂર્વક સહન કરનારને એકાન્તત કર્મોની નિર્જરા થાય છે પરંતુ દયાની વાત એ છે કે ઉપસર્ગ પરીષહકારી પુરૂષ તે કેવળ પાપનેજ બધ કરે છે આ પાચમું સ્થાન છે
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy