SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा० ४५ छनस्थपरीपहाणा मेदा तत्र प्रथम स्थानम् - उदितकर्मा । उदित माल वा कर्म - मिथ्यात्वमोहनीयादि यस्य स तथा खलु अय पुरुष उन्मत्तकभूतो मदिरादिना विप्लुतचित्त इवास्ति, ' तेन कारणेन 'मामयमाक्रोशति वा, अपहसति वा, निच्छोटयति- हस्तादी गृहीत्वा बलात् क्षिपति वा, दुर्वचनैर्निर्भत्सयति वा, रज्ज्यादिना वध्नाति वा, कारागारप्रवेशनादिना रुणद्धि वा, छविच्छेद - छवेः शरीराज्यवस्य हस्तादेश्छेद करोति वा, मारणस्थान नयति ना, मारयति वा, अपद्रावयति वा, उपद्रन करोति वा, वस्त्रं, अधिक से अधिक समय तक रखना चाहिये ताकि उनके सहन करने की क्षमता आत्मा मे आती रहे । पाच स्थानों में सर्वप्रथम स्थान उदितकर्मा है - मिथ्यात्व मोहनीय आदि कर्म जिसका प्रवलरूप से उदय में आरहा है ऐसा जीव उदितकर्मा है । इस प्रथमस्थान को लेकर जब परीपह एव उपसर्गो का निपात संयत के ऊपर हो तब उसे यह विचार करना चाहिये कि यह पुरुष उदितकर्मा है - इसका मिथ्यात्वमोहनीयादिक कर्म प्रनलरूप से उदय में आरहा है, इसलिये यह उन्मत्त जैसा हो रहा है-मदिरा के पान से जिस प्रकार मनुष्य होश हवाश खो बैठता है उसी तरह का यह बना हुआ है, इसी कारण यह मेरे प्रति रुष्ट हो रहा है, मेरी हॅसी मजाक करता है, हाथ पकड़ कर मुझे खेचना है, दुर्वचनों से मेरा तिरस्कार करता है, रस्सी आदि से मुझे बाधता है, कारागार मे मुझे वध करता है, मेरे शरीर के अव यव को छेदता है, वधस्थान पर मुझे ले जाता है, मारता है, मुझे यहा ५६३ અધિક સમય સુધી રહેવુ જોઇએ જેથી તેને સહન કરવાની સમતા આત્મામા આવતી રહે પાચ સ્થાનામા સવપ્રથમ સ્થાન ઉદિત કર્મો છે. 'મીથ્યાત્વ મેહનીય આદિ કર્મ જેનુ પ્રમળ રૂપથી ઉદ્દયમા આવી રહેલ છે એવા જીવ ઉદિત કર્મો છે. આ પ્રથમ સ્થાનને લઈને જ્યારે પરીષહ અને ઉપસ્ગીના નિપાત સાધુ સયતની ઉપર હોય ત્યારે તેણે એ વિચાર કરવા જોઈ એ કે આ પુરૂષ ઉદિત કર્યાં છે તેનુ મિથ્યાત્વ માહનીયાદિક કમ પ્રબળ રૂપથી ઉદયમા આવી રહેલ છે આથી જ તે ઉન્મત્ત જેવા બની રહેલ છે. મદિરાના પાનથી જેવી રીતે મનુષ્ય શુદ્ધિ બુદ્ધિ ખાઇ બેસે છે એવી રીતનુ આ બનેલ છે. આ કારણથી તે મારા તરફ઼ રૂષ્ટ બની રહેલ છે, મારી હાસી મજાક કરે છે, હાથ પકડીને મને ખૂંચે છે. દુચનાથી મારા તિરસ્કાર કરે છે, દોરડા આદિથી મને ખાધે છે, કારાગારમા મને બંધ કરે છે, મારા શરીરના અવયવાને છેદે છે, વધસ્થાન ઉપર મને લઈ જાય છે, મારે છે, મને ત્યાથી ભગાડે છે, મારા ઉપર ઉપદ્રવ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy