SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ उत्तराध्ययनसूने खण्डनात् प्रतिनिटत्तो नाभूत , परतु नन्ततस्तदुक्तयुक्तिप्रतियुक्तिस्वरूप खण्डयितुमसमर्थः सन् मनसि पिचारयति-" सत्यम् अयमस्ति गौतमस्वामो महान् विद्या निधिः, यदीश मम मनोगत भार गौतमस्वामी कथयिष्यति तदाऽहमस्य शिष्यो भविष्यामि " इति । ___ गौतमस्वामी मनापर्ययज्ञानधारस्तया तदानीमेर परिपदि वदति-" अस्य तर्ककेसरिणो मनसि सपति अय रिचारः समायात:-"सत्यमय गौतमस्वामी महान् विद्यानिधिः परत्वेर मम मनोगत पिचार गौतमस्वामी यदि कथयेत् तर्हि तस्य शिष्यो भविष्यामी"ति । इत्युक्त्वा पुनस्त नास्तिक पृच्छति-कथय किमय विचारबीच खडन करना प्रारभ कर दिया, परन्तु गौतमस्वामी ने जब उसकी युक्तियों का पूरे तोर से सडन किया तो वह उसको सभालने में समर्थ नहीं हो सका । गौतमस्वामी के अगाध ज्ञान को देवकर उस समय उसके मन में यही विचार आया कि वास्तव में ये गौतमस्वामी विशिष्ट विद्यानिधान हैं, परन्तु यदि ये मेरे इस मनोगत भाव को बतला देव तो मै इनका शिष्य हो जाऊँगा? गौतमस्वामी मनापर्ययजान के धारी थे. अतः उसी समय वे इसके मानसिक विचार को स्पष्टरूप से जान गये। उन्हों ने उसा समय सभा के बीच मे कहा कि इस तर्ककेसरी सोमभद्र के मन में इस प्रकार का विचार उत्पन्न हुआ है कि "ये गौतमस्वामी महान् विद्या के निधान है यदि ये मेरे इस अभिप्राय को बतला दे तो में इनका शिष्य हो जाऊँगा"। गौतमस्वामी ने ऐसा कह कर उस सोम સભાની વચમાં ખડન કરવાનો પ્રારંભ કરી દીધે પરંતુ ગૌતમસ્વામીએ જ્યારે તેની યુકિતઓનું પુરી રીતે ખડન કર્યું ત્યારે તે પિતાની જાતને સંભાળવામાં સમર્થ ન બન્યો ગોતમ સ્વામીના અગાધ જ્ઞાનને જોઈ એ સમય એના મનમાં એ વિચાર આવ્યું કે, વાસ્તવમાં આ ગૌતમસ્વામી વિશિષ્ટવિદ્યાનિધાન છે પરંતુ જે તેઓ મારા આ મનેભાવને બતાવી આપે તે હું એમને શિષ્ય બની જાઉ ગૌતમસ્વામી મન પર્યયજ્ઞાનના ધારી હતા આથી એજ વખતે તેમણે એના માનસિક વિચારને સ્પષ્ટ રૂપથી જાણી લીધા અને એજ વખતે સભાની વચમાં કહ્યું કે, આ તકેસરી સોમભદ્રના મનમાં એ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો છે કે, “આ ગૌતમસ્વામી મહાન વિદ્યાનાનિધાન છે તેઓ જે મારા આ અભિપ્રાયને બતાવી આપે તે હું તેમને શિષ્ય બની જાઉ ” ગૌતમસ્વામીએ એવું કહીને તેમભદ્રને કહ્યું કે, કહો મહાનુભાવ! તમારા મનમાં આ વિચાર
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy