SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દશવૈકાલિક તથા ઉપાસકદશાગ સૂવો ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલા પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત થી ઉપરોક્ત બે સૂત્રો જન ધર્મ પાળતા દરેક ઘરમાં હોવા જ જોઈએ તે વાચવાથી શ્રાવકધર્મ અને બમણુધર્મના આચારનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને શ્રાવકે પોતાની નિરવઘ અને એવણીય સેવા શ્રમણ પ્રત્યે બનાવી શકે છે વર્તમાનકાળે શ્રાવકોમા તે જ્ઞાન નડિ હેવાને લીધે અધશ્રદ્ધાએ શ્રમણવર્ગની પૈયાવચ્ચે તે કરી રહેલ છે પરંતુ “કલ્પ શુ અને અકલ્પ શુ ” એનું જ્ઞાન નહિ હેવાને લીધે પોતે સાવદ્ય સેવા અર્પે પોતાના સ્વાર્થને ખાતર શ્રમણ વર્ગને પોતાને સહાય વવામાં ઘસડી રહ્યા છે અને શ્રમ વર્ગની પ્રાય કુસેવા કરી રહ્યા છે તેમાથી બચી લાભનું કારણુ વાય અને શ્રમણને યથાતથ્ય સેવા આપી તેમને પણ જ્ઞાનદર્શન ચાત્રિની આરાધના કરવામાં સહાયક થઈ પોતાના જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરી સુગતિ મેળવી શકે શ્રમણની યથાત સેવા કરવી તે અવશ્યગૃહસ્થની ફરજ છે પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ શાસ્ત્રોદ્ધારનો અનુવાદ ત્રણ ભાષામાં રૂડી રીતે કરી રહ્યા છે અને રૂપીયા ૨૫૩ ભરી મેમ્બર થનારને રૂ ૪૦૦-૫૦૦ લગભગની કીમતના બત્રીસે આગમ કી મળી શકે છે તે તે રૂા. ૨૫૧ ભરી મેમ્બર થઈ બત્રીસે આગમ દરેક શ્રાવકઘરે મેળવવા જોઈએ બત્રીસે શાસ્ત્રોના લગભગ ૪૮પુસ્તકે મળશે તે તે લાભ પિતાની નિર્જરા માટે પુણ્યાનુ બધી પુણ્ય માટે જરૂર મેળવે ઉપરોક્ત બને સૂવોની કીમત સમિતિ કઈક ઓછી રાખે તે હરકેઈગામમાં શ્રીમત હોય તે સુત્ર લાવી અરધી કીમતે, મફત અથવા પૂરી કીમતે લેનારની સ્થિતિ જોઈ દરેક ઘરમાં વસાવી શકે –એક ગૃહસથ નોધઉપરની સૂચનાને અમે આવકારીએ છીએ આવા સૂત્રો દરેક ઘરમાં વસાવવા એગ્ય તેમજ દરેક શ્રાવકે વાચવા ચશ્ય છે તત્રી રત્નત” પત્ર તા ૧-૧૦-૧૭
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy