SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ४० उत्तराध्ययनसूत्रे अथ यः शृगालजीप कालवैशिकेन ससारावस्थाया हतः, तस्य व्यन्तरदेवभव प्राप्तस्य तदानीं विमाने गच्छतस्तन पादपोपगमनाय सस्थितस्य मुनेरुपरि गगने विमानगति प्रतिरुद्धा, तदा स व्यन्तरदेवोऽधिना पूर्वभस्टत्त झाला चैरनिर्यातनेच्या तत्र कालवैशिकमुने. समीपे विकुर्वशक्ता स शिशुका शगाली विकुर्विता । सा शृगाली 'खि-खि ' इति गन्द कुर्वती तस्य महामुनेर्गा दन्तैर्दशति । तस्य - L इतने में एकव्यन्तरदेव जो पूर्व भवमें शगाल था, जिसका इन मुनि ने अपनी कुमारावस्था मे ताड़न तर्जन आदि किया था, और जो इनके ताड़न तर्जन आदि के कारण अकामनिर्जरा से मर कर व्यन्तर हो गया था, वह व्यन्तरदेव - विमानमे बैठ कर कही दूसरी जगह जा रहा था उसका विमान वहा आ पहुँचा, जहा ये मुनिराज पादपोपगमन सधारा धारण किये हुए थे। उनके ऊपर से होकर जाने मे उस विमान को गति रुक गई । विमान को जाते२ रुका हुआ देखकर व्यन्तरदेव को वडा आश्चर्य हुआ । उसने अवधिज्ञान से विमान की गति के रुकने मे कारण मुनिराज का वह समस्त पूर्व भव का वृत्तान्त जान लिया । उससे मुनि के ऊपर बहुत क्रोध उसका वढने लगा । अपने पूर्वभव में मृत्यु के कारण मुनि को जानकर उस व्यन्तरदेव ने बदला लेने के अभिप्राय से उन मुनिराज के समीप अपनी वैक्रिय शक्तिके द्वारा एक बच्चे सहित गृगाली बनाकर खड़ी कर दी। उस शृगा लीने ' खो-खी" शब्द करते हुए उन मुनिराज के समस्त शरीरको अपने એટલામા વ્યતરદેવ કે જે પૂર્વભવમા શૃગાલ હતા, જે આ મુનિરાજે પેાતાની કુમાર અવસ્થામા તાડન તર્જન કરેલ અને એ તાડન તનના પિર ણામે અનામનિર્જરાથી મરીને વ્યતર થયેલ તે વિમાનમા બેસીને કાઇ ખીજે સ્થળે જઈ રહેલ હતા એનુ વિમાન ત્યા આવી પહેચ્યુ કે જા મુનિરાજે પાદપેપગમન સથા ધારણ કરેલ હતા ત્યાથી પસાર થતા તે વિમાનની ગતી અટકી ગઈ વિમાનને એકદમ અટકેલુ જોઈ ને બુતરદેવને ખૂબ આશ્ચર્ય થયુ તેણે અવધીજ્ઞાનથી વિમાનની ગતી રાકાવાના કારણરૂપ મુનિરાજના પૂર્વભવના સમસ્ત વૃત્તાત જાણ્યા એનાથી મુનિ ઉપર તેને ક્રોધ એકદમ વધવા લાગ્યા પેાતાના પૂર્વભવના મૃત્યુના કારણરૂપ મુનિરાજ જ છે તેમ જાણીને તે વ્ય તરદેવે મલા લેવાની ઇચ્છાથી તે મુનિરાજની પાસે પેાતાની વૈક્રિયશક્તિ દ્વારા એક અચ્ચાવાળી પ્રબળ શિયાળને ઉત્પન્ન કર્યું એ શિયાળ भी भी " પેાતાના તીક્ષ્ણ દાતાથી મુનિરાજના શરીરને કાપવા લાગ્યુ ० 66 શબ્દ રીને કરડવા પછી ફરીથી
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy