SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ३३ સેકડો સટીફીકેટ ઉપરાંત હાલમાં મળેલા કેટલાક તાજા અભિપ્રાયા. શા સ્ત્રો દ્ધા ર ના કા મૈં વે ગ આ પે. તત્રી સ્થાનેથી (જનજ્યેાતિ ) તા ૧૫-૯-૫૭ પૂજન શ્રી ઘામીલાલજી મહારાજ ઠાણા ૪ હાલમા અમદાવાદ મુકામે સરપુરના સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમા બિરાજમાન છે તેથી શાસ્ત્રાધ્ધારનુ કાર્ય ખૂબ જ ખત અને ઉત્સાહથી વૃદ્ધવયે પણ તરી રહ્યા છે. તેઓશ્રી વૃધ્ધ છે તા પણુ આખા દિવસ શાસ્રની ટીકાએ લખી રહ્યા છે આજ સુધીમા તેમણે લગભગ ૨૦ જેટલા શાષાની ટીકાઓ લખી નાખી છે અને બાકીના સૂત્રેાની ટીકા જેમ બને તેમ જલદી પૂર્ણ કરવી તેવા મનારથ સેવી રહેલ છે સ્થા જૈન સમાજમા શાસ્રા ઉપર સસ્કૃત ટીકા લખવાને આ પ્રથમ જ પ્રયાસ છે અને તે પ્રયાસ સપૂર્ણ અને એવી અમે શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ. આજ સુધી ઘણા મુનિવરાએ શાસ્રાનુ કામ શરૂ કરેલ છે પણુ કાઈએ પૂણ કરેલ નથી. પૂજ્યશ્રી અમુલખૠષીજી મહારાજે અત્રીસે શાસ્ત્ર ઉપર હિન્દી અનુવાદ કરેલ અને સ પૂર્ણ બનેલ ત્યાર ખાદ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજશ્રીએ હિન્દી ટીકા કેટલાક શાસ્ત્ર ઉપર લખેલ પણ ઘણા શા ખાકી રહી ગયા પૂજ્ય હસ્તિમલજી મહારાજે એક એ શાસ્ત્રો ઉપરની ટીકાઓના અનુવાદ કરેલ પૂજ્ય શ્રી જવાહરલાલજી મહારાજશ્રીએ સૂયગડાગ સૂત્ર ટીકા સહિત હિન્દી અનુવાદ કરેલ શ્રી સૌભાગ્યમલજી મહા રાજે આચારાગની હિન્દી ટીકા લખેલ પણ સ પૂછ્યું શાસ્ત્રો ઉપર સસ્કૃત ટીકા હજી સુધી સ્થા જૈન સાધુએ તરફથી થયેલ નથી જ્યારે પૂજ્યશ્રી ઘાસી લાલજી મહારાજશ્રીએ ૨૦ શાસ્રો ઉપર સસ્કૃત ટીકા તેને હિન્દી ગુજરાતી અનુવાદ કરાવેલ છે આથી હવે આશા મધાય છે કે તેએશ્રી બત્રીસે ખત્રીસ શાસ્ત્રો ઉપર સસ્કૃત ટીકા લખવામા સફળ થશે અને શાસ્રોદ્ધાર સમિતિએ આજ સુધી ૧૦ થી ૧૨ શાસ્ત્ર છપાવી પણ દીધા છે અને હજી પણ તે શાસ્ત્રા વિશેષ જલદી છપાય તે માટે શાસ્રોદ્ધાર સમિતિ સ પૂ પ્રયત્ન કરી રહેવ છે તે ધન્યવાદને પાત્ર છે જૈન શાસ્રોધ્ધાર સમિતિના રૂા.૨૫૧] ભરીને લાઈફ્ મેમ્બર થનારને શાસ્ત્રો તમામ, શાઓÙાર સમિતિ તરફથી ભેટ મળે છે, આ રીતે એક પથ અને દ કાજ ખન્ને રીતે લાભ થાય તેમ છે રૂ ૨૫જી મા ૫૦૦ કિમતના શાસ્રા મળે એ પણ માટા લાભ છે અને પ્રવચનની પ્રભાવના ૧. ટામ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy