SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा० २६ वघपरीपहजय રૂહ मुनिनोक्तम्-तेन मम तुल्यता कथ ज्ञाता ? | देवेनोक्तम् - एकेन कोपेनैन, अतस्वस्य शिक्षा न कृता, इदानीमाज्ञापयतु कीदृशी शिक्षा तस्मै कर्तव्या । मुनिः माहनासौ दण्डनीयः, किंतु सर्वथोपेक्षगीय, यतः साधूनामय धर्म : - आक्रोशपरीपहः सोढव्य इति । एवमुक्तोऽसौ देवस्तस्य मुनेः सेनाया सानुराग तस्थौ । एवमन्यैरपि मुनिभिराक्रोशपरीपहः सोढव्यः ।। २५ ।। मुनि को बड़ा ही विस्मय हुआ और कहने लगे कि मुझ मे और चाडाल में समानता का अनुभव कैसे किया ? | देव ने कहा- एक क्रोध से आपके अन्दर उस समय क्रोधरूप चांडाल प्रविष्ट होया हुआ था, और वह तो चांडाल था हो, अतः सहायता करने जैसी बात उस समय मुझे उचित प्रतीत नही हुई इसलिये सहायता नही की, और न उसे भी कुछ दण्डादिरूप शिक्षा ही दी, हा ! अब करिये उसे केसी शिक्षा दी जाय । मुनिराज ने कहा कि अब क्या आवश्यकता है जो अज्ञानी होते हैं वे उपेक्षा के ही पात्र हैं इसलिये उसको दण्डादिरूप शिक्षा प्रदान करने की कोई जरूरत नही है । मुनियों का तो यह आचार ही है कि आक्रोशप पह को सहन करे । मुनि की इस बात को सुनकर देव बड़ा ही अनुरागी होकर उनकी सेवा मे रहने लगा। इस कथा से मुनियों को यही शिक्षा ग्रहण करनी चाहिये कि आक्रोशपरीपह सहन करना यह मुनिराजों का कर्तव्य है ॥ २५ ॥ મુનિને ઘણું આશ્ચર્ય થયુ અને કહેવા લાગ્યા મારામા અને ચડાલમા સમા નતાના અનુભવ તમેાને કેવી રીતે થયે ? દેવે કહ્યુ એક ક્રોધથી—આપની અત્તર તે સમયે ક્રોધરૂપી ચડાલ પ્રવિષ્ટ થયા હતા અને તે તા ચડાલ હતા જ આથી સહાયતા કરવા જેવી વાત મને તે સમયે ઉચિત ન લાગી એ માટે સહાયતા ન કરી અને તેને પણ દંડ આદિ રૂપ કાઇ શિક્ષો નકરી ! કહેા એને કઈ રીતે શિક્ષા કરવામા આવે! મુનિ મહારાજે કહ્યુ કે, હવેશુ આવશ્યક્તા છે જે અજ્ઞાની હાય છે તે ઉપેક્ષાને પાત્ર જ છે. આ માટે તેને દડાકિરૂપ શિક્ષા આપવાની કેાઇ જરૂરત નથી મુનિઓને તે આચારજ છે કે, તેઓ આક્રોશપરીષહુને સહન કરે મુનિની આ વાત સાભળીને દૈવ ઘણા અનુરાગી મની તેની સેવામા રહેવા લાગ્યા આ કથાથી મુનિએ એ એ જ શિક્ષા ગ્રહણ કરવી જોઈએ કે, આક્રોશપરીષહુ સહન કરવા તે મુનિરાજોનું કર્તવ્ય છે ॥૨૫॥
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy